
ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો ‘મોરે મોરા’ ગીતને લઈને વિવાદ ફરી તીવ્ર થયો છે. આ વિવાદ પહેલા સોનબાઈ મંદિર ખાતે સમાધાન દ્વારા સમાપ્ત થયો હતો, પરંતુ તાજેતરમાં બ્રિજરાજ દાન ગઢવીના સ્ટેજ પરના નિવેદન અને દેવાયત ખવડના વળતી પ્રતિક્રિયા બાદ વિવાદ ઉગ્ર બન્યો છે. જુઓ વિડિયો.