અધુરી બાજી છોડી શકાતી નથી. પુરી કરવી જ પડે!

  • Famous
  • April 9, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી.

વિજ્ઞાન જેને બીગબેંગ કહે છે, યોગીઓ પરમાત્મા એક હતા તેમાંથી અનેક રૂપે પ્રગટ થયા એમ કહે છે તો ધર્મચૂ્સ્ત લોકો જેને ઈશ્વરની લીલા કહે છે તે સૃષ્ટિના આરભ પહેલાથી એક નિયમ પ્રકૃતિએ બનાવી દીધો છે કે કોઈને અધુરી બાજી છોડવાનો હક નથી. સ્વયં પ્રભુ અને પ્રકૃતિ પણ અધૂરી બાજી મુકતા નથી. એ સિવાય વારંવાર સર્જન વિસર્જન શા માટે તે કરે?
કોઈ વ્યક્તિને સંસારમાંથી મોહ ઉઠી જાય અને સંન્યાસ લઈ લે તો પણ તેની સંસારમાં બાજી અધૂરી રહી હશે તો પાછા વળવું પડશે. એના ઋણાનુબંધો અને કર્મબંધનો તેને પાછો ખેંચી લાવશે.
હમણાં એક દિવસ મારા મિત્ર આધ્યાત્મિક દિશામાં કેવી રીતે જવાય તે સમજાવતા હતા. ત્યારે તેમણે બહું સુંદર વાત કરી કે બધા કહે છે ગાંઠો છોડી દો. પણ આ ગાંઠ ખોલી કોણ શકે? જેને ગાઠ બાંધતા આવડતું હોય તે જ.
આપણે આપણો પોતાનો એક મન, બુધ્ધિ કે હ્દયની અગણિત ગાંઠો લઈને અહીં આવ્યા પછી આ ગાંઠો વાગવા માંડી એટલે તેનાથી છુટવા અધ્યાત્મ તરફ વળ્યા. પરંતૂ આ ગાંઠો બંધાઈ કંઈ રીતે તેની ખબર નહીં હોય તૌ છુટશે કેમ કરીને?
એટલે આપણે જન્મજન્માંતરથી સંસારની આ બાજી રમીએ છીએ. એને રમવી જ પડે છે. કોઈ છટકવા માટે આત્મહત્યા કરે તો બીજા જન્મે પણ બાજી તો રમવી જ પડશે. વિજય ન મળે ત્યાં સુધી તો બાજી મુકી શકાશે નહીં.
એટલે અધ્યાત્મને સમજતા પહેલા આપણી અંદરના અને બહારના સંસારને સમજવો પડે, તે ન સમજાય ત્યાં સુધી સંસારના રચનાકારને જાણી શકાતો નથી.

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)
  • Related Posts

    પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
    • October 25, 2025

    Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

    Continue reading
    જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
    • October 24, 2025

     Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ