અધુરી બાજી છોડી શકાતી નથી. પુરી કરવી જ પડે!

  • Famous
  • April 9, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી.

વિજ્ઞાન જેને બીગબેંગ કહે છે, યોગીઓ પરમાત્મા એક હતા તેમાંથી અનેક રૂપે પ્રગટ થયા એમ કહે છે તો ધર્મચૂ્સ્ત લોકો જેને ઈશ્વરની લીલા કહે છે તે સૃષ્ટિના આરભ પહેલાથી એક નિયમ પ્રકૃતિએ બનાવી દીધો છે કે કોઈને અધુરી બાજી છોડવાનો હક નથી. સ્વયં પ્રભુ અને પ્રકૃતિ પણ અધૂરી બાજી મુકતા નથી. એ સિવાય વારંવાર સર્જન વિસર્જન શા માટે તે કરે?
કોઈ વ્યક્તિને સંસારમાંથી મોહ ઉઠી જાય અને સંન્યાસ લઈ લે તો પણ તેની સંસારમાં બાજી અધૂરી રહી હશે તો પાછા વળવું પડશે. એના ઋણાનુબંધો અને કર્મબંધનો તેને પાછો ખેંચી લાવશે.
હમણાં એક દિવસ મારા મિત્ર આધ્યાત્મિક દિશામાં કેવી રીતે જવાય તે સમજાવતા હતા. ત્યારે તેમણે બહું સુંદર વાત કરી કે બધા કહે છે ગાંઠો છોડી દો. પણ આ ગાંઠ ખોલી કોણ શકે? જેને ગાઠ બાંધતા આવડતું હોય તે જ.
આપણે આપણો પોતાનો એક મન, બુધ્ધિ કે હ્દયની અગણિત ગાંઠો લઈને અહીં આવ્યા પછી આ ગાંઠો વાગવા માંડી એટલે તેનાથી છુટવા અધ્યાત્મ તરફ વળ્યા. પરંતૂ આ ગાંઠો બંધાઈ કંઈ રીતે તેની ખબર નહીં હોય તૌ છુટશે કેમ કરીને?
એટલે આપણે જન્મજન્માંતરથી સંસારની આ બાજી રમીએ છીએ. એને રમવી જ પડે છે. કોઈ છટકવા માટે આત્મહત્યા કરે તો બીજા જન્મે પણ બાજી તો રમવી જ પડશે. વિજય ન મળે ત્યાં સુધી તો બાજી મુકી શકાશે નહીં.
એટલે અધ્યાત્મને સમજતા પહેલા આપણી અંદરના અને બહારના સંસારને સમજવો પડે, તે ન સમજાય ત્યાં સુધી સંસારના રચનાકારને જાણી શકાતો નથી.

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)
  • Related Posts

    Rinku Singh engagement: ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
    • June 8, 2025

    Rinku Singh engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. રિંકુ અને સાંસદ પ્રિયા સરોજે લખનૌમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી…

    Continue reading
    Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
    • June 6, 2025

    Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ