અધુરી બાજી છોડી શકાતી નથી. પુરી કરવી જ પડે!

  • Famous
  • April 9, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી.

વિજ્ઞાન જેને બીગબેંગ કહે છે, યોગીઓ પરમાત્મા એક હતા તેમાંથી અનેક રૂપે પ્રગટ થયા એમ કહે છે તો ધર્મચૂ્સ્ત લોકો જેને ઈશ્વરની લીલા કહે છે તે સૃષ્ટિના આરભ પહેલાથી એક નિયમ પ્રકૃતિએ બનાવી દીધો છે કે કોઈને અધુરી બાજી છોડવાનો હક નથી. સ્વયં પ્રભુ અને પ્રકૃતિ પણ અધૂરી બાજી મુકતા નથી. એ સિવાય વારંવાર સર્જન વિસર્જન શા માટે તે કરે?
કોઈ વ્યક્તિને સંસારમાંથી મોહ ઉઠી જાય અને સંન્યાસ લઈ લે તો પણ તેની સંસારમાં બાજી અધૂરી રહી હશે તો પાછા વળવું પડશે. એના ઋણાનુબંધો અને કર્મબંધનો તેને પાછો ખેંચી લાવશે.
હમણાં એક દિવસ મારા મિત્ર આધ્યાત્મિક દિશામાં કેવી રીતે જવાય તે સમજાવતા હતા. ત્યારે તેમણે બહું સુંદર વાત કરી કે બધા કહે છે ગાંઠો છોડી દો. પણ આ ગાંઠ ખોલી કોણ શકે? જેને ગાઠ બાંધતા આવડતું હોય તે જ.
આપણે આપણો પોતાનો એક મન, બુધ્ધિ કે હ્દયની અગણિત ગાંઠો લઈને અહીં આવ્યા પછી આ ગાંઠો વાગવા માંડી એટલે તેનાથી છુટવા અધ્યાત્મ તરફ વળ્યા. પરંતૂ આ ગાંઠો બંધાઈ કંઈ રીતે તેની ખબર નહીં હોય તૌ છુટશે કેમ કરીને?
એટલે આપણે જન્મજન્માંતરથી સંસારની આ બાજી રમીએ છીએ. એને રમવી જ પડે છે. કોઈ છટકવા માટે આત્મહત્યા કરે તો બીજા જન્મે પણ બાજી તો રમવી જ પડશે. વિજય ન મળે ત્યાં સુધી તો બાજી મુકી શકાશે નહીં.
એટલે અધ્યાત્મને સમજતા પહેલા આપણી અંદરના અને બહારના સંસારને સમજવો પડે, તે ન સમજાય ત્યાં સુધી સંસારના રચનાકારને જાણી શકાતો નથી.

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)
  • Related Posts

    અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
    • November 10, 2025

    Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

    Continue reading
    Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
    • November 6, 2025

    Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    • December 14, 2025
    • 4 views
    MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 3 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    • December 14, 2025
    • 9 views
    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    • December 14, 2025
    • 9 views
    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    • December 14, 2025
    • 28 views
    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 7 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી