Gujarat viral video: “લે…ખા! કેટલા પૈસા કેટલા ખાઈશ?” ભ્રષ્ટ અધિકારી પર નોટોનો વરસાદ

Gujarat viral video: ગુજરાતમાં દુષિત પાણીની સમસ્યાને લગતી ભ્રષ્ટાચારની ફરિયાદો વધુ તીવ્ર બની છે. તાજેતરમાં એક ગામમાં ગુસ્સાયેલા નાગરિકોએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પૈસાના બંડલો ફેંકી દીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભ્રષ્ટ અધિકારી પર લોકોએ કર્યો નોટોનો વરસાદ

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગુસ્સાયેલા નાગરિકો, જેમના હાથમાં પ્લેકાર્ડ્સ હતા, સરકારી કાર્યાલયમાં પ્રવેશીને અધિકારીને લગતી ફરિયાદો કરી રહ્યા છે. તેઓએ અધિકારીને ભ્રષ્ટાચારના આરોપો લગાવીને પૈસાના બંડલો તેની તરફ ફેંક્યા અને નારા લગાવ્યા, “આ પૈસા ખાઈ લો !” જેવા શબ્દોમાં તેમનો રોષ વ્યક્ત કર્યો. નાગરિકોનું કહેવું છે કે અધિકારીએ પાણીની વ્યવસ્થા સુધારવા માટે લેવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો છે, જેના કારણે તેઓને ગંદા અને દુષિત પાણી મળી રહ્યું છે.આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.

આ વીડિયો ક્યાનો છે ?

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ધોળકાનો છે. થોડા દિવસો પહેલા ધોળકા તાલુકામાં મતિયા પુરા ખાતા (મફતિયા પુરા ખાતા)ના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓના અભાવથી વફરેલા છે. તાજેતરમાં આ વિસ્તારમાં દુષિત પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યા વધુ તીવ્ર બની છે, જેના કારણે ગુસ્સાયેલા નાગરિકોએ સ્થાનિક નગરપાલિકાના ચીફ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને 200 અને 500 ની નકલી નોટોના બંડલો ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.

ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો 

મહત્વનું છે કે, વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત હવે 96 મા ક્રમે છે – જે વર્ષ-દર-વર્ષ ખરાબ થઈ રહ્યું છે. ગુજરાતમા ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે સામાન્ય કામ માટે પણ લાંચ આપવી પડે છે લાખોના પગારદાર અધિકારીઓ 2-5 હજારની લાંચ લેતા પકડાય છે. તેમણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ ભ્રષ્ટાચારની કાળી કમાણીમાં ભેગી કરવી હોય  છે આવા ભ્રષ્ટ અધિકારીઓથી લોકો પણ હવે ત્રસ્ત થઈ ગયા છે.  અને લોકો હવે આવા અધિકારીઓને રોકડું પરખાવી રહ્યા છે.

આ પણ વાંચો: 

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

Abrar Ahmed: ‘હું ભારતીય ક્રિકેટર શિખર ધવનને મુક્કો મારવા માંગુ છું!’, પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2

UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!

Related Posts

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા
  • May 14, 2026

Surat Textile Child Labor Rescue: ગુજરાતના આર્થિક પાટનગર અને દેશના ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી બાળ મજૂરીનું એક અત્યંત શરમજનક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી સાડી પ્રોસેસિંગ…

Continue reading
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 2 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 6 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 12 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ