IndianPolitics: શુ મોદીજીને શું પ્રશ્નો પૂછવા એ ‘ડ્રામા’ છે? શું જ્ઞાનેશ કુમાર SIRનું ‘નાટક’ કરી રહ્યા છે?

IndianPolitics: દિલ્હીમાં પ્રદુષણ માનવ જિંદગી માટે જીવલેણ બની રહ્યું છે ત્યારે તેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ તંત્ર પાસે જવાબ માંગ્યો છે ત્યારે પીએમનો એક વિડીયો કલીપ વાયરલ થઈ છે જેમાં ‘મૌસમની મજા લો’ એમ બોલતા મોદી નજરે પડી રહયા છે ત્યારે બીજી તરફ વિપક્ષને ડ્રામા કરતા હોવાનું નિવેદન પણ ચર્ચામાં રહયુ છે.

સંસદ સત્ર શરૂ થતાં પહેલાં વિપક્ષને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સત્ર ડ્રામા માટે નહીં, પરંતુ ડિલિવરી અને રાષ્ટ્રીય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હોવુ જોઈએ.
કમનસીબે એક બે પક્ષો તો એવા છે કે, તેઓ પરાજય પચાવી શકતા નથી.
હું વિચારતો હતો કે બિહારના પરિણામોને આટલો સમય થઈ ગયો, તો હવે બધુ થાળે પડ્યું હશે ૫રંત કાલે હું તેમની નિવેદન બાજી સાંભળતો હતો ત્યારે લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી રાખ્યા છે.

જોકે,કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના આ નિવેદન પર પોતાનો વિરોધ વ્યક્ત કરી વળતો પ્રહાર કરી જણાવ્યું કે સત્રમાં થઈ રહેલી ચર્ચા ડ્રામા નથી તે લોકશાહીમાં ચર્ચા જરૂરી હોય છે.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંસદમાં જનહિતના મુદ્દાઓ ઉઠાવવા અને તેના પર ચર્ચા કરવી એ લોકતાંત્રિક કાર્યપ્રણાલીનો એક અભિન્ન ભાગ છે, તેને ડ્રામા ન કહી શકાય.

ગાંધીએ કહ્યું કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને ગંભીર વાયુ પ્રદૂષણ જેવા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ અને તે વાત ડ્રામા ન હોઈ શકે.
હવે આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ દ્વારા થયેલી છણાવટ જોવાનું ચૂકશો નહિ
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
    • March 18, 2026

    NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

    Continue reading
    PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
    • March 17, 2026

    PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 2 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 4 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 6 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    • March 18, 2026
    • 5 views
    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

    • March 18, 2026
    • 5 views
    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”