Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Commonwealthgames2030: કોમનવેલ્થ ગેમ્સ 2030નું ભવ્ય આયોજન ભારત અને એમાં પણ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થવા જઈ રહ્યું છે.
ગુજરાતના રમતવીરોમાં જોરદાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે પણ વાસ્તવિકતા ઉપર નજર નાખવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ છે.
અહીં સ્થાનિક કક્ષાએ કોઈ એવી જગ્યાજ નથી કે ત્યાં આ પ્રકારની રમતો રમાડી શકાય.
અહીં રમત ગમત માત્ર ખેલાડીઓની શુ સ્થિતિ છે તે પણ નોંધ લેવા જેવી છે
આ માટે નીચે આપેલા કેટલાક મુદ્દાજ તમને વિચારવા મજબુર કરી દેશે જેમાં ખ્યાલ આવી શકે કે સ્થાનિક કક્ષાએ શુ સ્થિતિ છે.

●ગુજરાત યુનિવર્સિટીમાંપાંચ વર્ષથી સ્પોર્ટસના કાયમી ડિરેકટર જ નથી.

●ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા એક કોચને બાદ કરતા તમામ સ્ટાફ હંગામી છે

●યુનિ.માં 22 વર્ષથી હોકીના કાયમી કોચ છે પરંતુ હોકીનું મેદાન જ નથી.

●ફીઝિકલ એજ્યુકેશનના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી એક પણ કામયી ફેકલ્ટી જ નથી,બહારથી ફેકલ્ટી લાવીને કોર્સ ચલાવવામા આવી રહ્યો છે.

●સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) વધુ એક વખત કૌભાંડો
કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા છે તો વધુ ૧૫ના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી ઘર ભેગા કરાયા છે.

●શાળાઓમાંથી 30 મુસ્લિમ કોચને 2024માં કાઢી મુકવામાં આવ્યા હતા.

હવે જ્યારે એક તરફ કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક રમતગમતની સ્પર્ધાનું યજમાનપદ ગુજરાતને મળતા રમતો થકી રમતવીરો અને આંતરરાષ્ટ્રીય રમતો પ્રત્યે ગુજરાતનો ખેલાડી ખૂબ જ જાગૃત બની શકે તે માટેની એક વિશેષ તક મળવા જઈ રહી છે. ગુજરાતમાંથી ક્રિકેટરને બાદ કરતાં કોઈ મોટા ગજાના ખેલાડીઓ હજુ સુધી એથ્લેટિક્સ કે કોઈ વૈશ્વિક રમતમાં બહાર આવ્યા નથી, ત્યારે રાષ્ટ્ર મંડળ ખેલ જેવી સ્પર્ધા ગુજરાત ના ખેલાડીઓને વિશ્વ સમક્ષ લાવવા માટે પણ એક પ્લેટફોર્મ બની રહેશે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ છે અહીં કોમનવેલ્થ કે ઓલમ્પિક જેવી રમતો માટે સ્ટેડિયમ જ નથી, ઘણી બધી જમીન ખાલી કરવમાં આવી પણ હજુ સુધી આવું સ્ટેડિયમ બની શક્યું નથી ત્યારે આ અંગે સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ અને સ્પોર્ટ જર્નલિસ્ટ નરેનભાઈ પંચાલ વચ્ચેની ખાસ ચર્ચા અહીં પ્રસ્તુત છે જેમાં આપને જાણવા મળશે કે ગુજરાતના સ્પોર્ટ ક્ષેત્રે વર્તમાન સ્થિતિ શુ છે?ચૂકશો નહિ જુઓ વિડીયો

આ પણ વાંચો: 

Another teacher dies in SIR campaign: SIR કામગીરીનો વિવાદ:મહેસાણામાં BLOનું હાર્ટ-એટેકથી મોત,10 દિ’માં પાંચ શિક્ષકના મોતથી ગમગીની

X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

Bharat Mala Project:ભારતમાલા પ્રોજેક્ટમાં ₹500 કરોડનો ભષ્ટ્રાચાર!નવો નક્કોર હાઇવે 4 મહિનામાં તૂટી ગયો! ‘હવે નવો રોડ બનશે!’ બોલો!

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત