Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

 Myanmar Earthquake 2025: ગત શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ થયો છે. મ્યાનમારની સૈન્ય સરકારે શનિવારે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં લોકોના મોતનો આંકડો વધી 1,600થી પાર થઈ ગયો છે. સૈન્ય સરકારે થોડા સમય પહેલા મૃત્યુઆંક 1,002 કહ્યો હતો. જો કે કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતાં મૃત્યુઆંક વધીને 1,600થી પણ વધી ગયો છે. જ્યારે ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 3,408 થઈ ગઈ છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

મ્યાનમારાના મોટા ભાગના વિસ્તરો ભૂકંપથી હચમચી ગયા છે. ભૂકંપ પછી, મંડલે અને રાજધાની નાયપિતાવમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા હોવા છતાં, આ શહેરોમાં એરપોર્ટ ક્ષતિગ્રસ્ત અને વિમાનના ઉતરાણ માટે અયોગ્ય હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. મ્યાનમારમાં મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં લોકો દટાઈ ગયા છે.

મૃતદેહોને બહાર કાઢવાનું કામ ભૂકંપના ત્રીજા દિવસે પણ ચાલું છે. થાઈલેન્ડમાં પણ વિનાશ થયો છે. ત્યા પણ અનેક ઈમારતોને નુકસાન થયું છે. ભૂકંપની કુલ પાંચ દેશોમાં અસર થઈ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત, ચીન સહિત બાગ્લાદેશને અસર થઈ છે.

મ્યાનમારને ભારતે કરી મદદ
earthquake myanmar news

ભારત દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મ્યાનમારના લોકોને જરુયાત ચીજવસ્તુઓ સોંપવામાં આવી રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ રાહત સામગ્રી પહોંચાડી છે. સાથે સાથે મેડિકલ દવાઓ પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025

Related Posts

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
  • March 18, 2026

■ અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!” Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં…

Continue reading
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
  • March 18, 2026

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”