Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

 Myanmar Earthquake 2025: ગત શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ થયો છે. મ્યાનમારની સૈન્ય સરકારે શનિવારે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં લોકોના મોતનો આંકડો વધી 1,600થી પાર થઈ ગયો છે. સૈન્ય સરકારે થોડા સમય પહેલા મૃત્યુઆંક 1,002 કહ્યો હતો. જો કે કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતાં મૃત્યુઆંક વધીને 1,600થી પણ વધી ગયો છે. જ્યારે ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 3,408 થઈ ગઈ છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

મ્યાનમારાના મોટા ભાગના વિસ્તરો ભૂકંપથી હચમચી ગયા છે. ભૂકંપ પછી, મંડલે અને રાજધાની નાયપિતાવમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા હોવા છતાં, આ શહેરોમાં એરપોર્ટ ક્ષતિગ્રસ્ત અને વિમાનના ઉતરાણ માટે અયોગ્ય હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. મ્યાનમારમાં મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં લોકો દટાઈ ગયા છે.

મૃતદેહોને બહાર કાઢવાનું કામ ભૂકંપના ત્રીજા દિવસે પણ ચાલું છે. થાઈલેન્ડમાં પણ વિનાશ થયો છે. ત્યા પણ અનેક ઈમારતોને નુકસાન થયું છે. ભૂકંપની કુલ પાંચ દેશોમાં અસર થઈ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત, ચીન સહિત બાગ્લાદેશને અસર થઈ છે.

મ્યાનમારને ભારતે કરી મદદ
earthquake myanmar news

ભારત દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મ્યાનમારના લોકોને જરુયાત ચીજવસ્તુઓ સોંપવામાં આવી રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ રાહત સામગ્રી પહોંચાડી છે. સાથે સાથે મેડિકલ દવાઓ પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ