
India: દુનિયા હાઈટેક યુગમાં પહોંચી ગઈ છે અને આજે મોબાઈલ યુગમાં દુનિયા દરેકની મુઠ્ઠીમાં આવી ગઈ છે લોકો ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ ખૂણે વાતચીત કરી શકે છે બધુજ બદલાઈ ગયુ છે બધુજ ફાસ્ટ થઈ ગયું છે અને હવે તો ડ્રાઇવર લેસ ઓટોમેટિક કાર સહિત માણસ કરી શકે તે બધાજ કામ રોબર્ટ કરી રહયા છે તેમછતાં ભારતમાં હજુપણ 18મી સદીની માન્યતાઓ અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે,ધર્મના નામે ધતિંગ વધ્યા છે અને રાજકીય પાર્ટીઓ પણ ધર્મને આગળ કરી વોટબેંક ઉભી કરી રહયા છે.
હાલ ભારતમાં અંધશ્રદ્ધા (Superstition in India) એક વ્યાપક એવો મુદ્દો બની ગયો છે કે જે ધાર્મિક માન્યતાઓ, સાંસ્કૃતિક રિવાજો, અને અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે, જેમાં વાસ્તુ, શુકન-અપશુકન, મેલી વિદ્યા, અને આધુનિક સમયમાં પણ કેટલીક જડ માન્યતાઓ બરાબરની સમાજમાં વણાયેલી જોવા મળી રહી છે ત્યારે કેટલાક વાયરલ વિડીયોમાં જે દ્રશ્ય જોવા મળ્યા તેની ઉપર સિનિયર પત્રકારો મયુરભાઈ જાની અને રાજેશ ઠાકર દ્વારા આ મુદ્દા ઉપર વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









