ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી ગુજરાતની નિર્ભયાએ તોડ્યો દમ

  • Gujarat
  • December 23, 2024
  • 0 Comments

આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના ઝઘડિયામાં રહેતી 10 વર્ષિય બાળકી પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચાર્યું હતુ. એટલું જ નહીં બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં બેવાર ઓપરેશન કરવા પડ્યા છે. બાળકીને અનેક 3 યુનિટ જેટલું લોહી ચઢાવવા છતાં બાળકીની તબિયતમાં સુધારો થયો નહતો.

180 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યાં બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધા છે. તેને ભાનમાં લાવવા ડોક્ટરોની ટીમ પ્રયત્નો કર્યા હતા. ઉલ્લેખનીય છે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ બાળકીની સ્થિતિ વધુ કથળી જતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં બાળકીની બેવાર સર્જરી કરવામાં આવી હતી. જોકે સઘન સારવાર થવા છતાં બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી હતી. અંતે તે જીવન સામેની જંગ હારી ગઈ છે.

રેપ પીડિત બાળાની સારવાર કરી રહેલા ડોક્ટરના જણાવ્યા અનુસાર, બાળકીને બપોરે 2 વાગે કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો. તે પછી સાંજે સવા પાંચ વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી. ત્યાર બાદ 6.15 વાગે બાળકીએ દમ તોડી દીધો હતો.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, કાર્ડિયાક એરેસ્ટ આવ્યા પછી બાળકીના ઓર્ગન ફેલ થઈ ગયા હતા. તે પછી બાળકીની તબિયત સતત બગડતી ગઈ હતી. અંતે સાંજે સવા છ વાગ્યાની આસપાસ ગુજરાતની નિર્ભયાએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.

Related Posts

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
  • October 31, 2025

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

Continue reading
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?
  • October 31, 2025

Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી ‘યુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

  • October 31, 2025
  • 2 views
Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

  • October 31, 2025
  • 7 views
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

  • October 31, 2025
  • 9 views
IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 11 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 9 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 12 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…