
Karachi, Lahore airspace closed: પાકિસ્તાન અને ભારત વચ્ચે વધેલો તણાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને દેશો તરફથી નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે. જોકે તેની કોઈ અસર દેખાઈ રહી નથી. બીજી બાજુ પાકિસ્તાન ભારતીય સૈનિકોની કાર્યવાહી ન ડર સતાવી રહ્યો છે. તેવામાં તેણે એરલાઈન્સ ક્ષેત્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સુરક્ષા કારણોસર પાકિસ્તાને મે મહિના દરમિયાન દરરોજ મર્યાદિત સમય માટે કરાચી અને લાહોરના કેટલાક ભાગો પરના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ડરી ગયું છે. ભારતની કાર્યવાહીના ડરથી લોહર અને કરાચીનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની ઉડ્ડયન અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ એક સત્તાવાર સૂચના જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 મે થી 31 મે સુધી, કરાચી અને લાહોર ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનના કેટલાક ભાગો સ્થાનિક સમય મુજબ સવારે 4:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી બંધ રહેશે.
આ પણ વાંચોઃ
Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ
KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત
Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ









