Pavagadh: પાવાગઢમાં 17 ફેબ્રુઆરીથી આ તારીખ સુધી રોપવે સેવા બંધ? શું છે કારણ!

  • Gujarat
  • February 9, 2025
  • 0 Comments

Ropeway service closed in Pavagadh: ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા થોડા સમય માટે બંધ રહેશે. પંચમહાલ જીલ્લામાં આવેલા પાવાગઢમાં રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ છે. જેથી યાત્રિકોને પગપાળા મહાકાળી માતાજીના દર્શન કરવા પડશે.

આગામી 13 દિવસ સુધી રોપ વે બંધ રહેશે. 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. 2 માર્ચથી રાબેતા મુજબ રોપવે કાર્યરત કરવામાં આવશે. પાવાગઢ ખાતે રોપ વેનું પિરિયોડિક મેઇન્ટન્સ કરવાનું હોવાથી રોપ વે બંધ રાખવામાં આવશે.

પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. વૃધ્ધ તેમજ ચાલી ન શકે તેવા લોકો રોપ-વેથી મહાકાળી માતાજીના દર્શને જાય છે.
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન કરવા પાવાગઢ પહોંચ્યા બાદ માચી સુધી જવુ પડે છે, ત્યારબાદ માચીથી રોપ-વે મારફતે તેમજ દાદર ચઢીને મંદિર સુધી જવાય છે.

આ પણ વાંચોઃ Gujarat: અંબાલાલની મોટી આગાહી: શું હજુ પણ ઠંડી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! વાંચો

 

  • Related Posts

    સુરત એરપોર્ટના જોખમો: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!
    • June 16, 2025

    સુરત, ગુજરાતનું આર્થિક કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે, પરંતુ તેની આસપાસની ગંભીર ખામીઓ અને નિયમોના ઉલ્લંઘનો એક મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન ક્રેશ…

    Continue reading
    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?
    • June 16, 2025

    Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સુરત એરપોર્ટના જોખમો: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    • June 16, 2025
    • 0 views
    સુરત એરપોર્ટના જોખમો: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    • June 16, 2025
    • 4 views
    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    • June 16, 2025
    • 10 views
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    • June 16, 2025
    • 6 views
    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    • June 16, 2025
    • 11 views
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, આગ લાગવાનું આ કારણ આવ્યું સામે

    • June 16, 2025
    • 4 views
    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી,  આગ લાગવાનું આ કારણ આવ્યું સામે