Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

Storm in Sabarkantha: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાવાઝોડાએ આંતક મચાવ્યો હતો. દિવસ ભર ઉકળાટ ગરમી બાદ ગત સાંજે વાવાઝોડુ ફુકાયુ હતુ. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાં 29 થી વધુ વિજપોલ તથા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો 9થ વધુ ઘરો ધરાશાયી થઈ ગયા છે.

ગાડીઓનો કચ્ચરઘાણ 

ગઈકાલ સાંજે અસર પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેમા પ્રાંતિજ આંટીયાવાસ ખાતે વિીજપોલ ધરાશાયી થતા અને પીપડાનુ ઝાડ પડતા પાંચ જેટલી ગાડીઓને ભારે નુકસાન થયું છે. વીજપોલ અને ઝાડ પડતાં ગાડીઓનો કુચડો થઈ ગયો છે. પ્રાંતિજના નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં વીજપોલોલ ધરાશાયી થયા હતા.

ઘરોના પતરા ઉડી ગયા

પ્રાંતિજ સહિત તાલુકા 29 થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. જેમા 20 ઈલેવન કેબીના, 5 એલલાઇન , 4 ડીપી સેન્ટરના પોલ ધરાશાયી થયા. તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જીઇબી પાછળ રહેતા રાવલ ભરતભાઇ ભોળાનાથના રહેણાંક મકાનના પતરા ઉડયા હતા. પ્રાંતિજના નનાનપુર ખાતે પણ સવિતાબેન દશરથભાઇ નાઈ અને રમેશભાઇ નાઈના મકાનના પતરા ઉડી દૂર દૂર સુધી ઉડી પડ્યા હતા.

વાવાઝોડું એટલું તેજ હતુ કે ઘરમાં લટકાવેલા પંખાઓ સાથે મકાનના પતરાઓ ઉડ્યા હતા. ધડી, અમરાપુર, ફતેપુરા, મહાદેવ પુરા, વાધપુર, મૌછામાં પણ એક-એક સહિત નવથી વધુ મકાનના પતરા ઉડયા હતા.

વીજળી બંધ થઈ જતાં લોકો હેરાન

વાવાઝોડાને લઈને અનેક જગ્યાએ પ્રાંતિજ સહિત તાલુકામાં ઝાડ તથા ઝાડના ડાળા પડવાના બનાવો બન્યા. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-48 ઉપર મોટુ તોતીગ હોલ્ડિંગ બોર્ડ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા નેશનલ હાઇવે થોડા સમય માટે બંધ થતા ટ્રાફિક જામ થયો હતો. અનેક જગ્યાએ નાનામોટા હોલ્ડિંગ બોર્ડ પડવાના, ઉડવાના બનાવો બન્યા. વીજવાયરો તૂટી પડતાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ડૂલ થઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા  હતા.

આ પણ વાંચો:

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ