Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

Storm in Sabarkantha: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાવાઝોડાએ આંતક મચાવ્યો હતો. દિવસ ભર ઉકળાટ ગરમી બાદ ગત સાંજે વાવાઝોડુ ફુકાયુ હતુ. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાં 29 થી વધુ વિજપોલ તથા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો 9થ વધુ ઘરો ધરાશાયી થઈ ગયા છે.

ગાડીઓનો કચ્ચરઘાણ 

ગઈકાલ સાંજે અસર પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેમા પ્રાંતિજ આંટીયાવાસ ખાતે વિીજપોલ ધરાશાયી થતા અને પીપડાનુ ઝાડ પડતા પાંચ જેટલી ગાડીઓને ભારે નુકસાન થયું છે. વીજપોલ અને ઝાડ પડતાં ગાડીઓનો કુચડો થઈ ગયો છે. પ્રાંતિજના નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં વીજપોલોલ ધરાશાયી થયા હતા.

ઘરોના પતરા ઉડી ગયા

પ્રાંતિજ સહિત તાલુકા 29 થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. જેમા 20 ઈલેવન કેબીના, 5 એલલાઇન , 4 ડીપી સેન્ટરના પોલ ધરાશાયી થયા. તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જીઇબી પાછળ રહેતા રાવલ ભરતભાઇ ભોળાનાથના રહેણાંક મકાનના પતરા ઉડયા હતા. પ્રાંતિજના નનાનપુર ખાતે પણ સવિતાબેન દશરથભાઇ નાઈ અને રમેશભાઇ નાઈના મકાનના પતરા ઉડી દૂર દૂર સુધી ઉડી પડ્યા હતા.

વાવાઝોડું એટલું તેજ હતુ કે ઘરમાં લટકાવેલા પંખાઓ સાથે મકાનના પતરાઓ ઉડ્યા હતા. ધડી, અમરાપુર, ફતેપુરા, મહાદેવ પુરા, વાધપુર, મૌછામાં પણ એક-એક સહિત નવથી વધુ મકાનના પતરા ઉડયા હતા.

વીજળી બંધ થઈ જતાં લોકો હેરાન

વાવાઝોડાને લઈને અનેક જગ્યાએ પ્રાંતિજ સહિત તાલુકામાં ઝાડ તથા ઝાડના ડાળા પડવાના બનાવો બન્યા. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-48 ઉપર મોટુ તોતીગ હોલ્ડિંગ બોર્ડ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા નેશનલ હાઇવે થોડા સમય માટે બંધ થતા ટ્રાફિક જામ થયો હતો. અનેક જગ્યાએ નાનામોટા હોલ્ડિંગ બોર્ડ પડવાના, ઉડવાના બનાવો બન્યા. વીજવાયરો તૂટી પડતાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ડૂલ થઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા  હતા.

આ પણ વાંચો:

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!