Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારનો મુશ્કેલીમાં મુકતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ છાત્રાલયની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે.

સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં અમર જ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થી કિનસુકકુમાર મનોજભાઈ ચૌધરીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના કારણે માતા-પિતાને થતો ખર્ચ હવે બંધ થશે અને તે ભણી શક્યો ન હોવાનું કારણ તેના માતા-પિતાની કોઈ ભૂલ નથી.

પ્રાથમિક જાણકારી મુજબ કિનસુકકુમાર, જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, તેણે 15 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની જાણ સવારે થતાં ઉમરપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો.

સુસાઈડ નોટમાં બહેનોની સંભાળની વિનંતી

પોલીસે કિનસુકની સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં તેણે ચૌધરી ભાષામાં પોતાની બહેનોની સંભાળ રાખવા અને ખર્ચ ન કરવાની વિનંતી કરી છે. તેમજ, માતા-પિતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મારા લીધે તમને ઘણો ખર્ચ થતો હતો, હવે તે નહીં થાય. હું ભણી શક્યો નહીં, પણ તેમાં તમારો કોઈ વાંક નથી.”

પરિવારનો એકમાત્ર દીકરો

કિનસુક તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેણે 9 જૂન, 2025ના રોજ જ હોસ્ટેલમાં નવું એડમિશન લીધું હતું. માત્ર પાંચ દિવસ પહેલાં જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. આ ઘટનાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે, અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે.

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
    • October 28, 2025

    Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

    Continue reading
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
    • October 28, 2025

    Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 2 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 12 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 13 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 6 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 14 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 18 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો