તહવ્વુર રાણાની પૂછપરછ થાય તે પહેલા જ પાકિસ્તાને મૌન તોડ્યું, જાણો શું કહ્યું? | Tahavur Rana extradition

  • India
  • April 10, 2025
  • 0 Comments

Tahavur Rana extradition:  મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાને તહવ્વુર રાણાને પોતાની અલગ ગણાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે “તહવ્યુર રાણાએ છેલ્લા બે દાયકામાં તેમના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી. તેની પાસે કેનેડિયન રાષ્ટ્રીયતા છે,”

ભારત લાવવામાં આવતાં જ તહવ્વુરથી પાકિસ્તાન અલગ

હવે જ્યારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાન રાણાથી દૂર થઈ રહ્યું છે કારણ કે તહવ્વુર રાણા પાકિસ્તાની સેના, ISI નો આંતરિક વ્યક્તિ છે. આતંકવાદી રાણા હવે મુંબઈ 26/11 હુમલાના કાવતરામાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો ખુલાસો કરશે.

રાણાના પ્રત્યાર્પણ પછી શું થશે?

તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનની ભૂમિકા જાણવા માટે રાણાની પૂછપરછ કરવામાં આવશે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી તેને પૂછપરછ માટે NIA કસ્ટડીમાં લઈ શકાય છે. રાણાની પૂછપરછ દરમિયાન કેટલાક નવા ખુલાસા પણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે અધિકારીઓ તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યા છે.

NIA એ કેસ નોંધ્યો હતો

NIA એ 11 નવેમ્બર, 2009 ના રોજ રાણા અને અન્ય લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. રાણાએ પાકિસ્તાની આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા (LeT) અને હરકત-ઉલ જેહાદી ઇસ્લામી (HUJI) ના સભ્યો સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન

બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

Related Posts

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
  • August 6, 2025

Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

Continue reading
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી
  • August 6, 2025

Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ