Uttar Pradesh: માતાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોયા, લફરું ખુલ્લું પડી જવાના ડરથી બાળક સાથે કર્યુ આવું

Uttar Pradesh: વારાણસીમાં એક મહિલાના પ્રેમીએ તેના 10 વર્ષના પુત્ર સૂરજ શર્માની હત્યા કરી દીધી, કારણ કે તેમના ગેરકાયદેસર સંબંધો વિશે બાળકને જાણ થઈ.અને ખુલ્લા પડી જવાના ડરથી મહિલાના પ્રેમી ફૈઝાને તેના મિત્ર સાથે મળીને બાળકનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને દાટી દીધી.

સંબંધોનો પર્દાફાશ થવાના ડરથી ઘાતકી કૃત્ય આચર્યું

વારાણસીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી જેમાં ગેરકાયદેસર સંબંધોનો પર્દાફાશ થવાના ડરથી એક મહિલાના પ્રેમીએ તેના 10 વર્ષના પુત્ર સૂરજ શર્માની હત્યા કરી નાખી. આરોપી ફૈઝાને તેના સાથી રશીદની મદદથી આ ઘાતકી કૃત્ય આચર્યું અને બાળકની લાશને દાટી દીધી. પોલીસે મંગળવારે મોડી રાત્રે બંને આરોપીઓને ઝડપી લીધા.

સૂરજે ફૈઝાન અને તેની માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા

રામનગરમાં રહેતી એક મહિલાના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે તેના 10 વર્ષના પુત્ર સૂરજ અને 6 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. મહિલાના ગોલાઘાટના રહેવાસી ફૈઝાન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. થોડા દિવસો પહેલાં સૂરજે ફૈઝાન અને તેની માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા, જેના કારણે ફૈઝાને પોતાના સંબંધો ખુલ્લા પડી જવાનો ભય સતાવવા લાગ્યો હતો જેથી તેમને હકીકત છુપાવવા માટે બાળકને મારી નાખ્યો.

બાળકનું ગળું દબાવીને હત્યા

આ ભયથી ફૈઝાને સૂરજને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. અને સાંજે તે સૂરજને બાવન બિઘા મેદાનમાં લઈ ગયો, જ્યાં તેણે પોતાના મિત્ર રશીદ સાથે મળીને બાળકનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને ત્યાં જ દાટી દીધી. બીજી તરફ, રાત્રે 1:30 વાગ્યે મહિલાએ પોતાના પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી ફૈઝાન અને રશીદને ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો.

પોલીસનો જવાબી કાર્યવાહીમાં ગોળીબાર

આ કેસની તપાસ માટે એડીસીપી સર્વાનન ટી. અને એસીપી કોતવાલી પ્રજ્ઞા પાઠક રામનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુનાના સ્થળની ચકાસણી માટે ફૈઝાન અને રશીદને બાવન બિઘા લઈ જવામાં આવ્યા. આ દરમિયાન, ફૈઝાને પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લઈને ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો, જેમાં ફૈઝાનના જમણા પગમાં ગોળી વાગી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને મહિલાની ભૂમિકા હજુ સ્પષ્ટ થઈ નથી.

આ પણ વાંચો: 

gurpatwant pannu threat: આતંકવાદી પન્નુએ રાજધાનની ટ્રેનોને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, કહ્યું- મુખ્યમંત્રી ઝંડો ફરકાવશે તો ગોળીઓથી…

Rajkot : અનિરૂદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની સોપારી આપનાર ઝડપાયો, પોતાની જાતને ડોન સમજતા હાર્દિકસિંહના થયા આવા હાલ

Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા

UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી


  • Related Posts

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
    • May 10, 2026

    Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

    Continue reading
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
    • May 10, 2026

    Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 5 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 5 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    • May 10, 2026
    • 7 views
    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

    • May 10, 2026
    • 7 views
    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

    Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

    • May 10, 2026
    • 7 views
    Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

    • May 10, 2026
    • 21 views
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા