VB Gramg: દેશભરમાં વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના નામ બદલવા સામે વિરોધ થઈ રહ્યો છે.મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે તેનું ટૂંકું નામ વીબી-જી રામ રાખવામાં આવ્યું છે જેની સામે વિરોધ કરાઈ રહ્યો છે.
બીજી તરફ સરકાર દ્વારા મનરેગા નામ બદલવા સાથે કેટલોક સુધારો પણ કરાયો છે જેમાં પ્રસ્તાવિત નવા બિલમાં ગ્રામીણ વિસ્તારોમાં કામની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.જોકે,વિપક્ષ મનરેગાનું નામ હઠાવવા સહિત મૂળ માળખામાં થઈ રહેલા ફેરફારો સામે વિરોધ કરી રહ્યું છે ત્યારે The Gujarat Reportના MD મયુરભાઈ જાનીએ આ મુદ્દા ઉપર ધીરજ ગાબા સાથે ચર્ચા કરી હતી જુઓ ધીરજ ગાબાએ શું કહ્યું ? પ્રસ્તુત છે વિડીયો
સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









