Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Visavadar:  વિસાવદરમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. એક તરફ આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જોરશોરનો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને તેમને હાલ જનસમર્થન પણ મળતુ દેખાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ ઉમેદવાર હાલ અહીંના લોકોને મોટા મોટા વચનો આપીને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે આપ્યા વચનો

ભાજપ દ્નારા હંમેશા રામ રાજ્યની વાતો કરવામા આવે છે. ત્યારે તાજેતરમાં વિસાવદરમાં પણ ભાજપ ઉમેદવાર દ્વારા આવી જ કંઈક વાતો કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદરને સ્વર્ગ જેવું બનાવવાની વાત કરી હતી. તેમજ અહીં પેરિસ જેવા રોડ પણ બનાવવાની વાત કરી હતી. આમ કહેતા પાછા કિરીટ પટેલ રડી પણ પડે છે. મહત્વું છે કે, કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ પણ થયા છે. જેથી લોકોની સહાનુભુતિ મેળવવા માટે મગરમચ્છના આસું પણ સારવા પડ્યા હતા. તે બધાની વચ્ચે રામરાજ્ય કેવું છે તેનું એક ઉદાહરણ વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું.

 રામ રાજ્ય હજુ પણ નથી આવ્યું 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા વર્ષોથી રામ રાજ્યની વાતો કરવામાં આવે છે ત્યારે કિરીટ પટેલના નિવેદને જ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપના રાજમાં રામ રાજ્ય હજુ સુધી આવ્યું નથી. વધુમાં કિરીટ પટેલે એવું પણ કહ્યું હતુ કે હું ઝેર પી લઈશ પણ ખેડૂતોનો એક પણ રુપિયો નહીં લઉ.

કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

જુનાગઢમાં હાલમાં રામરાજ્યની જગ્યાએ ખાડારાજ્ય ચાલી રહ્યું છે. અહીં આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતા ભાજપ કંઈ કરી નથી શક્યું અને વિસાવદરમાં મોટી મોટી ફાંકાફોજદારી કિરીટ પટેલ કરી રહ્યા છે. ત્યારે આ ગપગોળા ફેંકવા પાછળનું કારણ શું છે ? કેમ કિરીટ પટેલને આવી બધી વાતો કરવી પડી છે તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયોમાં…

આ પણ વાંચો:

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Related Posts

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી
  • June 25, 2026

Chaitar Vasava Case: ગુજરાતના રાજકારણમાં હાલ એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે જેણે ન્યાયતંત્ર અને શાસન વ્યવસ્થાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત…

Continue reading
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા
  • June 23, 2026

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂન 2026 ગાંધીધામના નિર્દોષ યુવકે પોલીસ દમનના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 2 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 4 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 5 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 5 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી