‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

  • India
  • April 13, 2025
  • 1 Comments

West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ બીલ કાયદો બની જતાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસા બેકાબૂ બની છે. મુસ્લીમો વક્ફ કાયદોના ભારે વિરોધ કરી રહ્યા છે. આ હિંસામાં 3 લોકોના મોત છે. ઘણા જાહેર વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી છે. હિંસામાં હિંદુઓ પર હુમલા થયા છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે (13 એપ્રિલ, 2025) દાવો કર્યો છે કે વક્ફ કાયદા પર થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનમાં 400 થી વધુ હિન્દુઓ ઘર છોડી સ્થળાંતર કર્યુ છે.

સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે મમતા બેનર્જીની પાર્ટીએ કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું, “ધાર્મિક રીતે પ્રેરિત કટ્ટરપંથીઓના ડરથી, મુર્શિદાબાદના ધુલિયાંના 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇ સ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી.” આ પોસ્ટમાં તેણે કેટલાક લોકોના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.

&

ફોટા અને વીડિયોમાં લોકોએ શું દાવો કર્યો?

ભાજપના નેતાએ જે લોકોના ફોટા અને વીડિયો શેર કર્યા છે તેમાંથી એકે દાવો કર્યો છે કે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પોલીસ અધિકારીઓએ કંઈ મદદ કરી નહીં અને સ્થળ પરથી ભાગી ગયા. ભાજપે વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ જિલ્લા અને રાજ્ય પોલીસને લોકોના સુરક્ષા પુરી પાડવા કહ્યું છે.

સુવેન્દુ અધિકારીએ કહ્યું, “હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ સળગી રહ્યું છે. સામાજિક તાંતણું તૂટી ગયું છે. બસ, બસ.”

પોલીસે કહ્યું – પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે

પશ્ચિમ બંગાળ પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મુર્શિદાબાદમાં વક્ફ (સુધારા) કાયદાને લઈને થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘણા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી અને જો પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

 

આ પણ વાંચોઃ

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

 

 

 

 

Related Posts

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
  • February 2, 2026

■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 4 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 6 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 6 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!