
મયુર જાની સાથે ભગતરામની રસપ્રદ ચર્ચા; નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યા પછી દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ સાથે-સાથે તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. આ બજેટથી સામાન્ય જનતાને શું ફાયદો થશે તેને લઈને અત્યાર સુધીમાં એકપણ વિશ્વલેષકે સત્તાવાર રીતે કોઈ જ નિવેદન કે આંકડો આપ્યો નથી. તેવામાં ધ ગુજરાત રિપોર્ટના એડિટર સાથે ભગતરામે પણ બજેટ સહિત દેશની વર્તમાન સ્થિતિ ઉપર વાતચીત કરી હતી.