અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments
  • અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં દસ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, 15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા કરવામાં આવી છે. હવે આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. આ કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા હડકંપ મચી ગયો છે.

જણાવી દઈએ કે, NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદીની વર્ષ 2006માં 15 જૂનના દિવસે અમદાવાદના એલિસબ્રિજ જીમખાના પાસે હત્યા કરવામાં આવી હતી. તે સમયે સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે સ્વાધ્યાય પરિવારને લઈને તેમના આરોપોએ ખુબ જ વિવાદ ઉભો કર્યો હતો. તે સમયે અવનવા ઘણા બધા આરોપો લગાવવામાં આવી રહ્યાં હતા. પંદર વર્ષ પહેલાની એક ઈમેઝનો આપણે ઉપયોગ કર્યો છે, જે તમે નીચે મુજ જોઈ શકશો. તેમાં પણ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તે પછી અચાનક તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ તેમની હત્યા કરી હોવાનો આરોપ હતો. તો હવે વર્ષ 2009માં દાખલ થયેલ કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. છે.

દસ આરોપીને આજીવન કેદની સજા

1. જશુભાઈ જાડેજા
2. માનસિંહ વાઢેર
3. ભરતસિંહ જાડેજા
4. ભૂપતસિંહ જાડેજા
5. હિતેશ સિંહ ચુડાસમા
6. ઘનશ્યામસિંહ ચુડાસમા
7. ભરતભાઈ તટે
8. દક્ષેશ શાહ 
9. ચંદ્રકાંત ડાકી
10. ચંદ્રસિંહ જાડેજા 

આ પણ વાંચો- અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા: અઝમત અને અટલની શાનદાર બેટિંગ; કાંગારૂઓને 273 રનનો ટાર્ગેટ

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 4 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી