Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં મિઠાઈનું વેચાણ કરતાં એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેને લઈને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ફરાળી વાનગીઓની દુકાનો પર દરોડા

હાલમાં જ સુરતનાં વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓનું વેચતા એકમો પર આરોગ્ય વિભાગનાં દરોડા પાડવામાં આવ્યા છે. કેમકે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો તેનું સેવન કરતા હોય છે. ત્યારે ગુરુવારે સુરતનાં સેન્ટ્રલ ઝોન અનેરાંદેર સહિત અઠવા ઝોનમાં આરોગ્ય વિભાગ ટીમ દ્વારા 11 એકમો પર સેમ્પલો લેવામાં આવ્યા છે.

માવાનું વેચાણ કરતાં એકમો પર દરોડા

શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવતા હોવાથી આરોગ્ય વિભાગે લોકોના આરોગ્યની સુરક્ષા માટે તપાસ ચાલુ કરી છે. માવાનું વેચાણ કરતાં એકમો પર પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમકે રક્ષાબંધન હોવાથી લોકો મિઠાઈની ખરીદી મોટા પ્રમાણમાં કરતાં હોય છે.

રક્ષાબંધનમાં મીઠાઈનું મોટા પાયે વેચાણ

આગામી રક્ષાબંધનનાં તહેવારમાં શહેરમાં મોટા પાયે મિઠાઈનું વેચાણ થતું હોવાને કારણે માવાના સેમ્પલો બાદ આજે શહેરનાં સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં અલગ – અલગ સ્થળો પર આવેલા 11 એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા અલગ – અલગ મિઠાઈનાં સેમ્પલો લઈને રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીઓમાં રીતસરનો ફફડાટ

જો કે, મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની છેલ્લા બે દિવસથી સતત માવા બાદ મિઠાઈનાં સેમ્પલો લેવાને કારણે મિષ્ઠાનનું વેચાણ કરતાં વેપારીઓમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

 

  • Related Posts

    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
    • May 13, 2026

    Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

    Continue reading
    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
    • May 13, 2026

    Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    • May 13, 2026
    • 4 views
    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    • May 13, 2026
    • 4 views
    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    • May 13, 2026
    • 6 views
    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    • May 13, 2026
    • 9 views
    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    • May 13, 2026
    • 11 views
    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

    • May 13, 2026
    • 5 views
    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના