દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

Dharmaswarupdas bail-cancelled: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બેફામ બની રહ્યા છે. કંઈને કંઈ વાણીવીલાસ કરે છે. ઘણા સ્વામીઓ  મહિલા, બાળકો પર દુષ્કર્મ કરતાં ઝડપાયા છે. ત્યારે દુષ્કર્મના એક આરોપી સ્વામીની આગતરો જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ વિરુધ્ધ ગુરુકુળમાં રહેતી મહિલાએ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારથી સ્વામી વિદેશમાં ફરાર થઈ ગયા છે. વિદેશ રહી હાઈકોર્ટમાં આગોતરા જામીનની માગ કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. જેથી સ્વામી મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ધર્મસ્વરુપદાસએ મહિલા પર ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યાના આરોપ

 મહિલાનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસએ તેને એક ગેસ્ટ હાઉસની રુમમાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલા સાથે  શરીર સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, તેમ છતાં સ્વામી ધર્મસ્વરૂપદાસે ગુરુકુળમાં મહિલાને દીક્ષા આપી હતી.

આરોપી ધર્મસ્વરૂપદાસે આગોતરા જામીન અરજીમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિથી હતા, તેથી દુષ્કર્મનો કેસ ન ગણી શકાય. જો કે બળાત્કારનો કેસ થયો ત્યારથી સ્વામી ન્યૂયોર્ક છે, અને તેણે ત્યાથી આગોતરા જામીન અરજી કરી હતી.

રાજકોટ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા

પહેલા રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો ત્યા પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અહીં પણ અરજી ફગાવી દેવાાં આવી છે. સાથે સાથે દુષ્કર્મના આરોપી ધર્મસ્વરૂપદાસ  સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેથી તેની વિદેશમાંથી પણ ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

આ પણ વાંચો: Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 2 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 5 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 8 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 12 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?