Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હવે હિંદુ ધર્મને ઠેસ પહોંચડતાં નિવેદનો આપવા ટેવાઈ ગયા છે, અને માફી પણ ફટાફટ માગી  લે છે. શું આ સ્વીમીઓ લાઈમલાઈટમાં આવવા જાણી જોઈને વિવાદસ્પદ નિવેદનો આપે છે. કે પછી સ્વામિનારાયણમાં લખાઈ રહેલા પુસ્તકો જવાબદાર છે?, તે વાંચી વાંચીને તો સ્વામીઓ બફાટ કરતાં નથી ને? જો કે હવે સ્વામીઓએ વારંવાર હિંદુ ધર્મના દેવી-દેવતાઓનો ઈતિહાસ તોડી મરોડી, સ્વામીનારાયણ સાથે જોડી દેતાં વિવાદ સર્જાઈ રહ્યા છે. સ્વામીઓ હિુંદ ધર્મ અંગે વિવાદસ્પદ નિવેદનો આપતાં જરાય ખચકતાં નથી.

ત્યારે હાલમાં જ રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપે વાણી વિલાસ કર્યો હતો. તેમણે બ્રહ્મા-વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. જે બાદ સનાધન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ વિવાદનો મામલો વધુ વણસી જતાં નિત્યસ્વરૂપે માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ.

વીડિયોમાં તેણે વધુમાં કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, અને જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હાથ જોડીને માફી માગું છું. તેણે એમ પણ કહ્યું કે  સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે. વધુમાં કહ્યું વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે રેકોર્ડ થઈ તે અમને પણ ખબર નથી. તેનું કટિંગ કરી રીલ બનાવી લોકોને ખોટા માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો કે સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ.

જુઓ વીડિયો શું વાણીવિલાસ કર્યો હતો?


આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan

આ પણ વાંચોઃ  jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 3 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 3 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 6 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

    • August 4, 2026
    • 7 views
    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

    SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

    • August 4, 2026
    • 5 views
    SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

    • August 4, 2026
    • 10 views
    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ