India-Pakistan: ભારત ફરથી કરી શકે હુમલો, પાકિસ્તાની પત્રકાર હસન અયુબનો દાવો

  • India
  • June 25, 2025
  • 0 Comments

India-Pakistan: પાકિસ્તાની સેના ટ્રમ્પના વખાણ કરવામાં વસ્ત છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની પત્રકારે મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર હસન અયુબ ખાને એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ભારત હવે પહેલા જેવું રહ્યું નથી અને તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ હુમલો આગામી એક વર્ષમાં થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનમાં લોકમાં રોષ ફાટી નીકળ્યોછે. કારણ કે પાકિસ્તાનના નેતાઓ અને સેના પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુશામત કરવામાં વ્યસ્ત છે.

‘કોઈ પણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે’

હસન અયુબે કહ્યું  ‘ભારત ફરીથી એવી સ્થિતિમાં રહેવા માંગે છે કે તે પાકિસ્તાન પર હુમલો કરી શકે. ઇઝરાયલે જે રીતે ઇરાન પર હુમલો કર્યો તેનાથી ભારતને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. પાકિસ્તાને આ સમયે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેના સંરક્ષણ પર કેન્દ્રિત કરવું પડશે. નવી દિલ્હીનો યુદ્ધ પ્રત્યેનો દૃષ્ટિકોણ હવે બદલાઈ ગયો છે. હવે તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. આ માટે ભારતે તેની સંરક્ષણ ખરીદી વધારી દીધી છે. પાકિસ્તાને બિલકુલ હળવાશ ન લેવી જોઈએ, કારણ કે આ સમયે વડા પ્રધાન મોદી યુદ્ધમાં યુધ્ધનું જનૂન છે.’

ટ્રમ્પની ખુશામતથી પાકિસ્તાનામાં રોષ

 પાકિસ્તાન સરકાર અને સેનાનું ધ્યાન હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા પર છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે તે અમેરિકા પાસેથી આર્થિક મદદ અને ડોલર મેળવવા માંગે છે. અગાઉ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી હતી. આ પછી શાહબાઝ શરીફ સરકારે ટ્રમ્પને આ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા. હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ટ્રમ્પની પ્રશંસા કરી છે, તેમને ‘જાદુઈ નેતા’ ગણાવ્યા છે. જોકે, પાકિસ્તાનના લોકો તેમની સરકાર અને સેનાના આ વલણથી ગુસ્સે છે. રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો ટ્રમ્પના ચાપલુસ કરનારા હોવા બદલ તેમના નેતાઓ અને સેના પ્રમુખને શાપ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો:
 
 

Related Posts

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા