Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

  • World
  • July 30, 2025
  • 0 Comments

Operation Sindoor Ceasefire: ટ્રમ્પ સતત બોલી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેં સીઝ ફાયર કરાવ્યું. ટ્રમ્પે અત્યાર સુધી આવું 31 વાર કહ્યું છે. છતાં 56 છાતીવાળા મહામાનવ મોદીએ ગઈકાલે ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું કે કોઈ દેશના નેતાએ યુધ્ધ રોકાવ્યું નથી. ત્યારે મોદી કેમ સીધી રીતે ટ્રમ્પને જવાબ આપી શકતા નથી. તેમનું નામ લઈને જડબાતોડ જવાબ આપવા કેમ પીછેહઠ કરી રહ્યા છે. શું ટ્રમ્પના દબાણમાં છે.

દેશમાં મોટી મોટી વાતોના વડા કરે છે, વિપક્ષો પર પોતાના દોષનો ટોપલો ઢોળવામાં માહેર મોદી ટ્રમ્પને જવાબ કેમ આપવામાં ડરે છે. ટ્રમ્પે 31 વાર કહી દીધુ કે ભારત-પાકિસ્તાનનું યુધ્ધ મેં વેપારની ધમકીઓ આપી રોકાવ્યું છે. જો કે 31 વાર આવું બોલનાર ટ્રમ્પને મોદીએ એકવાર પણ જવાબ આપ્યો નથી. આની પાછળનું કારણ શું હોઈ શકે.

વિપક્ષોનો હુમલો

વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષો સવાલ કર્યા કે “જે નેતા દેશમાં મોટી મોટી વાતો કરે છે, તે ટ્રમ્પના ખોટા દાવાઓનો જવાબ કેમ નથી આપી શકતા? શું આ દબાણનું પરિણામ છે?” વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર ટ્રમ્પના દબાણમાં છે અને તેમની વેપાર નીતિઓના ડરથી ચૂપ રહી છે.

જનતાની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક યુઝરે લખ્યું, “ટ્રમ્પ 31 વખત ખોટું બોલે અને મોદી એકવાર પણ જવાબ ન આપે, આ કેવી નેતાગીરી?” જ્યારે બીજા યુઝરે મોદીના મૌનનું સમર્થન કરતા લખ્યું, “ટ્રમ્પના દાવાઓને જવાબ આપવો એટલે તેમની પબ્લિસિટી કરવી. મોદીજીનું મૌન એ જવાબ છે.”

ટ્રમ્પે કહ્યું ભારત ઉચ્ચ ટેરિફ વસૂલે છે

ટ્રમ્પ સીઝ ફાયર વારંવાર જશ ખાટી રહ્યા છે. સાથે સાથે ભારત વિરુદ્ધના નિવેદનો પણ આપી રહ્યા છે. તેમણે હાલમાં જ કહ્યું કેભારતે કોઈપણ અન્ય દેશ કરતાં મૂળભૂત રીતે વધુ ટેરિફ ભારતે વસૂલ્યા છે. જેથી હવે અમે ભારત 20-25% ની વચ્ચે ઉચ્ચ ટેરિફ વસૂલીશું.

 

આ પણ વાંચો:

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

 Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

Related Posts

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!
  • October 28, 2025

AI Minister Dialla:  દુનિયાભરમાં ભારે ચર્ચામાં આવેલા અલ્બાનિયાના AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપવાના છે તેવું ત્યાંના વડાપ્રધાને જાહેર કરતા એક રોબર્ટ ગર્ભવતી બને તેવું કોઈ દિવસ શક્ય ન…

Continue reading
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ
  • October 28, 2025

Russia  Plutonium Deal Cancellation: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી દઈ જગત જમાદારને મોટો ઝટકો આપ્યો છે પરિણામે હવે નવા પરમાણુ હથિયારોની હોડ વધવાની શકયતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 3 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 12 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ