Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

  • World
  • July 30, 2025
  • 0 Comments

Operation Sindoor Ceasefire: ટ્રમ્પ સતત બોલી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેં સીઝ ફાયર કરાવ્યું. ટ્રમ્પે અત્યાર સુધી આવું 31 વાર કહ્યું છે. છતાં 56 છાતીવાળા મહામાનવ મોદીએ ગઈકાલે ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું કે કોઈ દેશના નેતાએ યુધ્ધ રોકાવ્યું નથી. ત્યારે મોદી કેમ સીધી રીતે ટ્રમ્પને જવાબ આપી શકતા નથી. તેમનું નામ લઈને જડબાતોડ જવાબ આપવા કેમ પીછેહઠ કરી રહ્યા છે. શું ટ્રમ્પના દબાણમાં છે.

દેશમાં મોટી મોટી વાતોના વડા કરે છે, વિપક્ષો પર પોતાના દોષનો ટોપલો ઢોળવામાં માહેર મોદી ટ્રમ્પને જવાબ કેમ આપવામાં ડરે છે. ટ્રમ્પે 31 વાર કહી દીધુ કે ભારત-પાકિસ્તાનનું યુધ્ધ મેં વેપારની ધમકીઓ આપી રોકાવ્યું છે. જો કે 31 વાર આવું બોલનાર ટ્રમ્પને મોદીએ એકવાર પણ જવાબ આપ્યો નથી. આની પાછળનું કારણ શું હોઈ શકે.

વિપક્ષોનો હુમલો

વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષો સવાલ કર્યા કે “જે નેતા દેશમાં મોટી મોટી વાતો કરે છે, તે ટ્રમ્પના ખોટા દાવાઓનો જવાબ કેમ નથી આપી શકતા? શું આ દબાણનું પરિણામ છે?” વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર ટ્રમ્પના દબાણમાં છે અને તેમની વેપાર નીતિઓના ડરથી ચૂપ રહી છે.

જનતાની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક યુઝરે લખ્યું, “ટ્રમ્પ 31 વખત ખોટું બોલે અને મોદી એકવાર પણ જવાબ ન આપે, આ કેવી નેતાગીરી?” જ્યારે બીજા યુઝરે મોદીના મૌનનું સમર્થન કરતા લખ્યું, “ટ્રમ્પના દાવાઓને જવાબ આપવો એટલે તેમની પબ્લિસિટી કરવી. મોદીજીનું મૌન એ જવાબ છે.”

ટ્રમ્પે કહ્યું ભારત ઉચ્ચ ટેરિફ વસૂલે છે

ટ્રમ્પ સીઝ ફાયર વારંવાર જશ ખાટી રહ્યા છે. સાથે સાથે ભારત વિરુદ્ધના નિવેદનો પણ આપી રહ્યા છે. તેમણે હાલમાં જ કહ્યું કેભારતે કોઈપણ અન્ય દેશ કરતાં મૂળભૂત રીતે વધુ ટેરિફ ભારતે વસૂલ્યા છે. જેથી હવે અમે ભારત 20-25% ની વચ્ચે ઉચ્ચ ટેરિફ વસૂલીશું.

 

આ પણ વાંચો:

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

 Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 2 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 4 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 8 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?