UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • India
  • August 18, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના એક ગામમાં ઘરમાં સૂતેલા એક યુવાન પાસે સાપ આવી ચઢ્યો હતો. જેથી ગભરાયેલા યુવકે સાપનું મોં પોતાના હાથથી પકડી લીધું અને તેને ત્યાં સુધી મચકોડ્યો જ્યાં સુધી તે મરી ન જાય.

આ આખી ઘટના લલિતપુર જિલ્લાના મદાવરા પોલીસ સ્ટેશન વિસ્તારના તિસ્ગાના ગામની છે. 32 વર્ષીય ગોવિંદ ઘરમાં સૂતો હતો, ત્યારે તેના પર પાસે સાપ આવી પહોંચ્યો હતો. બાદમાં સાપ તેના હાથની આસપાસ લપેટાઈ ગયો. જેના કારણે ગોવિંદે તરત જ સાપનું મોં પકડીને જોરથી દબાવ્યું અને તે પોતે ડરના કારણે નીચે પડી ગયો. તે લગભગ અડધા કલાક સુધી સાપનું મોં દબાવતો રહ્યો, જેના કારણે સાપ મરી ગયો.

ગોવિંદના ડર અને ચીસોને કારણે તેના પરિવારના સભ્યોને લાગ્યું કે તેને કોઈ સાપે કરડ્યો છે. ચિંતાતુર પરિવારે તેને તાત્કાલિક CHC માદાવરામાં દાખલ કર્યો. ડોકટરોએ તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે સાપના ઝેરની તેના પર કોઈ અસર થઈ નથી.

ડોક્ટરોએ જણાવ્યું છે કે તેમને સાપે કરડ્યો પણ નથી. હાલમાં ગોવિંદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથમાં સાપ પકડેલો જોવા મળી રહ્યો છે. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

પરિવારના જણાવ્યા મુજબ ગોવિંદને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે કહેવા લાગ્યો – ડોક્ટર સાહેબ, કૃપા કરીને મને બચાવો, મને સાપે કરડ્યો છે. જોકે તપાસમાં સાપના ડંખની પુષ્ટિ થઈ નથી. પરિવારે જણાવ્યું કે ગોવિંદે લગભગ અડધા કલાક સુધી સાપને હાથમાં પકડી રાખ્યો હતો. સાપ તડફડિયા મારતો રહ્યો, પછી ખબર ન પડી કે તે ક્યારે મરી ગયો. આ ઘટના સ્થાનિક સ્તરે ખૂબ ચર્ચાનો વિષય બની છે.

 

આ પણ વાંચો:

Telangana: જન્માષ્ટમીની શોભાયાત્રામાં બની દુઃખદ ઘટના, રથમાં કરંટ ઉતર્યો, 5 લોકોના મોત, 4ને ઈજાઓ

Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

UP: સેનાના જવાનને ટોલ પ્લાઝા પર બેરહમીથી માર મરાયો, શું છે કારણ?

RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 4 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 4 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 6 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 8 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ