Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

  • India
  • August 27, 2025
  • 0 Comments

Punjab heavy rain: પંજાબમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગુરદાસપુરના દોરંગલા શહેરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના 400 વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા છે. રાવી નદીનું પાણી કિનારાને ઓળંગીને લગભગ 9 કિલોમીટર દૂર પહોંચી ગયું છે અને આ પાણી ઝડપથી કલાનૌર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે નજીકના તમામ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે.

રસ્તામાં દાબુડી જવાહર નવોદય વિદ્યાલય આવેલું છે અને બીજા ઘણા ગામો પણ પાણી પાણી થઈ ગયા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં લગભગ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે.

શાળાના આચર્યએ શું કહ્યું?

આચાર્ય નરેશ કુમારે જણાવ્યું હતુ કે શાળામાં વિવિધ વર્ગોના કુલ 400 વિદ્યાર્થીઓ ફસાયેલા છે જે હોસ્ટેલમાં રહેતા હતા. આ સાથે, શાળાના 40 શિક્ષકો અને સ્ટાફ અને તેઓ પોતે પણ શાળામાં ફસાયેલા છે. વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું શરૂ કરશે.

ભારતીય સેનાએ કર્યું પડકારજનક રેસ્ક્યૂ કામ

પંજાબમાં ભારે પૂરને કારણએ ભારતીય સેનાએ માધોપુર હેડવર્કસ નજીક ફસાયેલા 3 નાગરિકો સહિત 22 CRPF જવાનોને બહાર કાઢ્યા. આજે સવારે 6 વાગ્યે પડકારજનક પરિસ્થિતિઓ છતાં બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા હતા. જોકે હેલિકોપ્ટર છત પરથી ઉડાન ભરતાં જ ઇમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં ગરકાવ થઈ ગયો. આ પછી પણ સેનાએ જર્જરિત ઇમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા.

આ પણ વાંચો:

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…

Related Posts

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
  • June 25, 2026

Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

Continue reading
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં
  • June 25, 2026

Scholarship Domicile Removal: ભારતમાં શિક્ષણ મેળવવાની રાહ કાયમ મુશ્કેલ રહી છે, ખાસ કરીને જ્યારે વાત અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થીઓની હોય. વર્ષોથી આ વિદ્યાર્થીઓ માટે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 4 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 7 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 5 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 8 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 9 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 16 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?