Gujarat Government: મંત્રીમંડળ ફેરફાર પછી નવા પ્રભારી મંત્રીઓની નિમણૂક: કોને મળ્યો કયો જિલ્લો?

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે મંત્રીમંડળ વિસ્તરણ પછી વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપી છે. આ નિર્ણયથી રાજ્યના 33 જિલ્લાઓમાં વિકાસ યોજનાઓ, કાયદો-વ્યવસ્થા અને સ્થાનિક સમસ્યાઓનું અસરકારક નિરીક્ષણ શક્ય બનશે.

ગુજરાત સરકારે પ્રભારી મંત્રીઓ નિમ્યા

કુલ 25 મંત્રીઓને નિમણૂક કરવામાં આવી છે, જેમાં 9 ને બે જિલ્લા, 10 ને એક જિલ્લો અને 6 ને સહ-પ્રભારી તરીકે જવાબદારી મળી છે. આ પગલાથી પ્રાદેશિક સંતુલન જળવાશે અને વિકાસની ઝડપ વધશે, તેવી અપેક્ષા છે.

મુખ્ય નિમણૂકોની ઝલક

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લા સોંપાયા, જ્યાં તેઓ શહેરી વિકાસ પર ખાસ ધ્યાન આપશે.નાણાં મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી, જે ઔદ્યોગિક કેન્દ્રો તરીકે મહત્વપૂર્ણ છે.કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, જ્યાં ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન મળશે.

પ્રભારી મંત્રી અને તેમના જિલ્લાક્રમ મંત્રીનું નામ

  1. હર્ષ સંઘવી – વડોદરા, ગાંધીનગર3
  2. અર્જુન મોઢવાડીયાજામનગર, દાહોદ
  3. કનુ દેસાઈ – સુરત, નવસારી
  4. જીતુ વાઘાણી – અમરેલી, રાજકોટ
  5. ઋષિકેશ પટેલ – અમદાવાદ, વાવ-થરાદ
  6. કુંવરજી બાવળીયાપોરબંદર, દેવભૂમિ દ્વારકા
  7. નરેશ પટેલ – વલસાડ, તાપી
  8. પ્રધુમન વાજા – સાબરકાંઠા, જૂનાગઢ
  9. રમણ સોલંકી -ખેડા, અરવલ્લી
  10. ઇશ્વરસિંહ પટેલ – નર્મદા
  11. પ્રફુલ પાનસેરીયા – ભરૂચ
  12. ડૉ. મનિષા વકીલ – છોટા ઉદેપુર
  13. પરષોત્તમ સોલંકી – ગીર સોમનાથ
  14. કાંતિલાલ અમૃતિયા – કચ્છ
  15. રમેશ કટારા – પંચમહાલ
  16. દર્શનાબેન વાઘેલા – સુરેન્દ્રનગર
  17. કૌશિક વેકરીયા – ભાવનગર, જૂનાગઢ (સડ પ્રભારી)
  18. પ્રવિણ માળી – મહેસાણા, નર્મદા (સહ પ્રભારી)
  19. જયરામ ગામીત – ડાંગ
  20. ત્રિકમ છાંગામોરબી, રાજકોટ (સડ પ્રભારી)
  21. કમલેશ પટેલ – બનાસકાંઠા, વડોદરા (સહ પ્રભારી)
  22. સંજયસિંહ મહીડાઆણંદ, ભરૂચ (સહ પ્રભારી)
  23. પૂનમચંદ બરંડામહિસાગર, દાહોદ (સહ પ્રભારી)
  24. સ્વરૂપજી ઠાકોર – પાટણ
  25. રિવાબા જાડેજા – બોટાદ

નિમણૂકો દ્વારા મંત્રીઓ પોતાના જિલ્લાઓમાં નિયમિત મુલાકાતો લઈને પ્રશાસન સાથે સંકલન સાધશે. સરકારનો દાવો છે કે આથી જન-કલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ સુરક્ષિત અને ઝડપી થશે. રાજકારણીઓમાંફેરફારથી સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન જળવાશે, જે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો:

Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર