Maharashtra-Politics: મહારાષ્ટ્રમાં ‘ગઠબંધન’નું પડીકું વળી જશે?ભાજપ-શિવસેનાના સામસામે ‘શ્રીરામ-રાવણ’ના નિવેદનોથી રાજકારણ ગરમાયુ!

  • India
  • November 27, 2025
  • 0 Comments

Maharashtra-Politics: મહારાષ્ટ્રમાં હવે સત્તાધારી ગઠબંધનમાં ડખ્ખાઓ શરૂ થઈ ગયા છે અને ભાજપ અને શિવસેના દ્વારા સામસામે આવી ગયા છે, હાલ જાહેરસભાઓમાં ખુલ્લેઆમ એક બીજાને કાપવાની વાતો છતી થઈ રહી છે. અત્યાર સુધી નેતાઓના પક્ષપલટા સહિતના મતભેદો ખૂબ ચાલ્યા છતાં અત્યાર સુધી શાંત બેઠેલા દેવેન્દ્ર ફડણવીસે પણ આખરે શિવસેના પર નિશાન તાકવાનું શરૂ કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.

મહત્વનું છે કે પાલઘર જિલ્લામાં નગર પંચાયતની ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ભાજપે શિવસેનાના કેટલાક કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દેતા મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ થઈ ગયા હતા અને આ ઘટના બાદ તેઓએ ભાજપનું નામ લીધા વગર કટાક્ષ કર્યો, “રાવણ પણ અહંકારી હતો અને તેની લંકા પણ બળીને ખાખ થઈ ગઈ હતી આવુજ 2 ડિસેમ્બરે (ચૂંટણીના દિવસે) કરવાનું છે.” શિંદેનો આ ઈશારો સીધો જ ભાજપ તરફ હોય એ નિવેદને ગઠબંધનમાં આગ ચાંપી દીધી છે અને વિવાદ વધી ગયો છે.

શિંદેના નિવેદન બાદ ફડણવીસનો પણ વળતો પ્રહાર કહ્યું,’લંકા તો અમે જ બાળીશું!’આમ, શિંદેના ‘લંકા’ વાળા નિવેદન પર ફડણવીસ બગડ્યા હતા અને વળતો પ્રહાર કર્યો હતો અને શિંદેના નામ લીધા વગર કહ્યું, કે”જે લોકો અમારા વિશે ગમે તે બોલે છે, તેમની અવગણના કરો, તેઓ કહી શકે છે કે અમારી લંકા બાળશે પણ અમે લંકામાં નથી રહેતા. અમે ભગવાન રામના અનુયાયી છીએ, રાવણના નહીં! “અમે ‘જય શ્રી રામ’ બોલનારા લોકો છીએ.

અમે પ્રભુ શ્રીરામ મંદિર પર ધર્મધ્વજા લહેરાવી છે. અમે ભગવાન રામની પૂજા કરનારી પાર્ટીના લોકો છીએ.લંકા તો અમે જ બાળીશું!”ફડણવીસના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું કે ભાજપ હવે શિવસેનાના દબાણમાં આવવા તૈયાર નથી આમ,મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં ભંગાણ પડી ગયું છે જે હવે જાહેરમાં જોવા મળી રહ્યું છે.

ભાજપ દ્વારા શિવસેનાના કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરાતા શિવસેનાને માને છે કે ભાજપ તેના સંગઠનને નબળું પાડવાનું કામ કરી રહ્યું છે જેના વિરોધમાં તાજેતરમાં શિવસેનાના મંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.
આ બબાલને લઈ એકનાથ શિંદે દિલ્હી જઈ અમિત શાહને પણ મળ્યા હતા જ્યાં તેમને ભરોસો અપાયો હતો કે જો શિવસેના ભાજપના નેતાઓને નહીં તોડે તો ભાજપ પણ આવું નહીં કરે, જોકે,તે સમજૂતીની કોઈ અસર દેખાતી નથી અને ગઠબંધનની અંદરનો સત્તા સંઘર્ષ અને અવિશ્વાસ હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં નવજુની થવાના સંકેત જોવા મળી રહયા છે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

  • Related Posts

    Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
    • August 3, 2026

    Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

    Continue reading
    CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
    • August 3, 2026

    CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

    • August 3, 2026
    • 3 views
    Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

    CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

    • August 3, 2026
    • 4 views
    CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    • August 3, 2026
    • 9 views
    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 10 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 12 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 12 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો