MGNREGA:મોદી સરકારના ‘મનરેગા’નું નામ બદલવાના જવાબમાં મમતાએ ‘કર્મશ્રી’ નામ બદલી ‘મહાત્મા-શ્રી’ કરી દીધુ!!

  • India
  • December 21, 2025
  • 0 Comments

MGNREGA:મોદી સરકારે ‘મનરેગા’નું નામ બદલીને ‘જી રામ જી’ કરી દીધું તો હવે મોદીના કટ્ટર વિરોધી મનાતા મમતા બેનર્જીએ પોતાના રાજ્યની ‘જોબ ગેરંટી યોજનાનું નામ ‘કર્મશ્રી’ હતું તે બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું.મમતાના મતે ‘મહાત્મા ગાંધીના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેઓએ મોદી સરકાર પણ આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે”જો કોઈ મહાત્મા ગાંધીનું સન્માન કરવાનું ન જાણતું હોય તો હવે બંગાળ જણાવશેકે સાચું સન્માન કોને કહેવાય”

અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમાં ‘કર્મશ્રી’ યોજના વર્ષ 2024માં શરૂ કરાઈ હતી,આ યોજના રાજ્ય સરકારના ભંડોળથી ચાલે છે.આ યોજના હેઠળ 90 લાખથી વધુ જોબ કાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે,ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે,બંગાળ સરકારે 58 લાખ શ્રમિકોને 6919 કરોડ રૂપિયાની બાકી મજૂરીની ચૂકવણી પણ કરી છે.આ યોજનાનું નામ બદલીને મમતા સરકારે મહાત્મા-શ્રી’ કરી દીધું છે.

તેઓએ મોદી સરકાર દ્વારા મનરેગા (MGNREGA) યોજના, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005નું નામ બદલવાના નિર્ણય સામે પોતાના રાજ્યમાં કર્મશ્રી’ યોજનાનું નામ બદલીને ‘મહાત્મા-શ્રી’ કરી દઈ મહાત્મા ગાંધીને સન્માન આપ્યું હોવાનું જણાવ્યું હતું.આમ,નામ બદલવાની જોરદાર હવા પ્રસરી છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!
  • March 12, 2026

Rahul Gandhi: આજે લોકસભામાં દેશમાં સર્જાયેલી LPG ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ઉછાળી વિપક્ષના સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો, સત્ર શરૂ થાય તે અગાઉ જ વિપક્ષી સાંસદો પોતાના હાથમાં પોસ્ટરો અને…

Continue reading
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!
  • March 10, 2026

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા શરૂ કર્યા બાદ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થતા હવે તેની અસરો ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sabar Dairy: સાબરડેરીના નકલી દૂધના વેપારનો વિવાદ,પુરાવા સાથે રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ ભરાતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ

  • March 14, 2026
  • 5 views
Sabar Dairy: સાબરડેરીના નકલી દૂધના વેપારનો વિવાદ,પુરાવા સાથે રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ ભરાતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ

Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?

  • March 14, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?

MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”

  • March 14, 2026
  • 3 views
MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”

PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

  • March 14, 2026
  • 6 views
PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • March 14, 2026
  • 4 views
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

  • March 14, 2026
  • 8 views
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે