Gujarat BJP: ભાજપના ‘હોદ્દેદારો’ની પસંદગીમાં આંતરિક ખટપટો ટાળવાનો પ્રયાસ છતાં ‘વિખવાદો’ વધશે! જાણો કઈ રીતે?

  • Gujarat
  • December 28, 2025
  • 0 Comments

■પક્ષાંતર કરાવીને સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળેની મોદી નીતિ અમલી

(સંકલન :દિલીપ પટેલ)

અમદાવાદ, 28 ડિસેમ્બર 2015

Gujarat BJP: ગુજરાત ભાજપ દ્વારા 27 ડિસેમ્બર, 2025 પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે,જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ 3 મહિનાના વિલંબ બાદ હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપમાં આંતરિક વિખવાદ વાળવામાં અને ખાળવામાં લાંબો સમય પસાર થયો છે, નવા માળખા બાદ પક્ષમાં આંતરિક ખટપટ વધવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.

આ બધા વચ્ચે એક ખાસ વાત એ જોવા મળી રહી છે કે હોદ્દેદારોમાં પક્ષપલટો કરાવીને લાવવામાં આવેલા એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.

બીજા પક્ષના નેતાઓને લાવીને ભાજપ ચૂંટણી જીતે છે, સરકારની સત્તામાં ભાગીદાર બનાવે છે, કોન્ટ્રાક્ટ અને નાણાકીય ફાયદો કરાવે એવા કામો આપે છે પણ ભાજપના હોદ્દેદારો તરીકે તેમને ક્યારેય લેવામાં આવતા નથી. આ મોદી નીતિ રહી છે તેનો પડઘો અહીં જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના આદેશ બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમણુંક કરીને જાહેરાત થઈ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનએ નિર્ણય લીધો હતો.આ નેતાઓને મળવા માટે મુખ્ય પ્રધાન, ઉપમુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવવામાં આવ્યા બાદ મનાતું હતું કે હિન્દુ મત મુજબ આ કમૂરતા બાદ જાહેરાત થશે પણ એવું થયું નહિ અને અચાનક કમૂરતામાં આ જાહેરાત કરાઈ છે.

સંગઠનના માળખામાં કુલ 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે,4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે.આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે.

■પ્રસ્તુત છે 10 ઉપપ્રમુખ નામ અને જીલ્લો

જયદ્રથસિંહ પરમાર પંચમહાલ,
રમેશ ધડુક પોરબંદર,
ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો,
રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો,
નટુજી ઠાકોર મહેસાણા,
ગીતાબેન રાઠવા છોટાઉદેપુર,
ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર,
અરવિંદ પટેલ વલસાડ,
રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો,
ઝંખનાબેન પટેલ સુરત શહેર,

■મહામંત્રી

અનિરુદ્ધ દવે કચ્છ,
ડો. પ્રશાંત કોરાટ રાજકોટ જીલ્લો,
અજય બ્રહ્મભટ્ટ ખેડા,
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર,

■10 મંત્રી

શંકર આંબલિયાર દાહોદ,
ડો. સંજય દેસાઈ બનાસકાંઠા,
નીરવ અમીન આણંદ,
કૈલાશબેન ગામીત તાપી,
મુક્તિબેન મયંકકુમાર જોષી મહીસાગર,
સોનલબેન સોલંકી વલસાડ,
પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા,
સીતાબેન પટેલ મહેસાણા,
આશાબેન નકુમ જામનગર,
હરજીવન પટેલ બનાસકાંઠા,

■કોષાધ્યક્ષડો.

પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ) ,

મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ), મોરબી

■કાર્યાલય મંત્રી
શ્રીનાથ શાહ અમદાવાદ

■પ્રવક્તા 
ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા),
પ્રશાંત વાળા  રાજકોટ શહેર

■વિવિધ મોરચાના પ્રમુખ

મોરચો પ્રમુખનું નામ જીલ્લો/શહેર,
યુવા મોરચા ડો. હેમાંગ જોશી વડોદરા શહેર,
મહિલા મોરચા અંજુબેન વેકરીયા સુરત શહેર,
કિસાન મોરચા હિરેન હિરપરા અમરેલી,
ઓ.બી.સી. મોરચા માનસિંહ પરમાર ગીર સોમનાથ,
એસ.સી. મોરચો. કિરીટ સોલંકી
એસ.ટી. મોરચા ગણપત વસાવા સુરત જીલ્લો,
લઘુમતી મોરચા નાહિન કાઝી ભાવનગર શહેર,

આમ,ભાજપમાં પક્ષાંતર કરાવીને આવેલા નેતાઓ માટે સીધો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે જેમાં તેઓને શાનમાં સમજાવાયું છે કે અહીં સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળે આ મોદી નીતિ છે જે અમલી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?