
Narendramodi: મોદી સરકારે દિલ્હીમાં ‘અટલ કેન્ટીન’ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન (દાળ, ભાત, રોટી, શાક, અથાણું) આપવાનું શરૂ કરાયું છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલી આ યોજના અંગે The Gujarat Reportના MD અને સિનિયર પત્રકાર મયુર જાની તથા સાથી સિનિયર જર્નલિસ્ટ મેહુલ વ્યાસે કરેલું રસપ્રદ વિશ્લેષણ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









