MANIPUR: ભાજપ સરકારને આપેલો ટેકો નીતિશકુમારે પાછો ખેંચ્યો

  • India
  • January 22, 2025
  • 1 Comments

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ આજે 22 જાન્યુઆરીએ મણિપુરની ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.

જેડીયુએ ઔપચારિક રૂપે મણિપુરથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. જેનાથી મણિપુરમાં ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં JDUના કુલ છ ધારાસભ્યો છે. જોકે, આમાંથી પાંચ ધારાસભ્યો પહેલાથી જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે JDU પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે, પણ તેમણે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. હવે, તેના એકમાત્ર ધારાસભ્ય વિપક્ષી બેન્ચ પર બેસશે. જોકે આ ઘટનાક્રમ સરકારની સ્થિરતા પર કોઈ અસર કરશે નહીં, તે એક મજબૂત સંદેશ છે કારણ કે JDU કેન્દ્ર અને બિહારમાં ભાજપનો મુખ્ય સાથી છે.

 

મણિપુરમાં જેડીયુ 2022થી ભાજપ સાથે ગઠબંધનમાં હતું, પરંતુ હવે તેણે સત્તાધારી પાર્ટી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. 2022માં જેડીયુના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હતી. જોકે, હવે જેડીયુએ ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતો ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે.

ભાજપની બહુમતીને અસર?
60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હાલમાં 37 ધારાસભ્યો છે. તેને નાગા પીપલ્સ ફ્રન્ટના 5 ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે, જે જેથી ભાજપની બહુમતી જળવાઈ રહે છે.

આ પણ વાંચોઃ Release of Fishermen: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાનને રજૂઆત

Related Posts

Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી
  • August 6, 2026

Gurugram OC Fraud: ગુરુગ્રામમાં રહેણાંક પ્રોજેક્ટ્સને ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપવાની પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અનેક ફ્લેટ ખરીદનારાઓનો આરોપ છે કે બિલ્ડરોએ વિશ્વસ્તરીય સુવિધાઓના વચનો આપીને ફ્લેટ વેચ્યા,…

Continue reading
Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ
  • August 6, 2026

Rahul Gandhi Prayagraj: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના 8 ઑગસ્ટે પ્રયાગરાજમાં યોજાનારા ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય અને વહીવટી વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ માટે અગાઉ ફાળવવામાં આવેલ કાયસ્થ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

  • August 6, 2026
  • 3 views
Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

  • August 6, 2026
  • 3 views
Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

  • August 6, 2026
  • 4 views
UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

  • August 6, 2026
  • 7 views
Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

  • August 6, 2026
  • 5 views
Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો

  • August 6, 2026
  • 7 views
ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો