Manipur Naga Hostages Murder: મણિપુરમાં જાતીય હિંસા ફરી ભડકી, છ નાગા નાગરિકોની હત્યા બાદ નાયબ મુખ્યમંત્રીને હટાવવાની માંગ
  • June 11, 2026

Manipur Naga Hostages Murder: મણિપુરના હિંસાગ્રસ્ત કાંગપોકપી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ચાર અઠવાડિયા પહેલા અપહરણ કરાયેલા છ…

Continue reading
Manipur Kuki SIR Protest: મણિપુરમાં સત્તાનો ક્રૂર ખેલ! પ૯,૦૦૦ વિસ્થાપિતોને મતાધિકારથી વંચિત રાખીને કઈ લોકશાહી બચાવવા માંગે છે સરકાર?
  • June 5, 2026

Manipur Kuki SIR Protest: છેલ્લા ત્રણ વર્ષથી સળગી રહેલા મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલી સરકાર હવે પીડિતોના લોકશાહી અધિકારો છીનવી લેવા માટે નવો પેતરો અજમાવી રહી છે. રાજ્યમાં…

Continue reading
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?
  • April 22, 2026

Assam: દેશમાં હાલ ચુંટણીઓનો માહોલ છે આસામમાં વિધાનસભાની ચૂંટણી 9 એપ્રિલ 2026 ના રોજ એક જ તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે. અસામમાં આ વખતે રેકોર્ડબ્રેક 85.64% જેટલું ભારે મતદાન નોંધાયું…

Continue reading
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?
  • September 15, 2025

PM Modi: કુકી અને મેઈતેઈ જાતિઓ વચ્ચે હિંસામાં ઘેરાયેલા મણિપુરમાં 13 સપ્ટેમ્બરે પીએમ પહોચ્યા હતા ત્યારે મોદીની મણિપુરની મુલાકાત દરમિયાન, ભારે વરસાદી વાતાવરણ પણ હતું જો કે, આ વરસાદી વાતાવરણમાં…

Continue reading
Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
  • June 8, 2025

Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેથી વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેમજ બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.…

Continue reading
કેન્દ્ર સરકારે મણિપુરમાં લાગુ કર્યું રાષ્ટ્રપતિ શાસન
  • February 13, 2025

કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં લાગુ કર્યુ રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું…

Continue reading
મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું?
  • February 10, 2025

મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું? મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આના થોડા…

Continue reading
MANIPUR: ભાજપ સરકારને આપેલો ટેકો નીતિશકુમારે પાછો ખેંચ્યો
  • January 22, 2025

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ આજે 22 જાન્યુઆરીએ મણિપુરની ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. જેડીયુએ ઔપચારિક રૂપે…

Continue reading
મણિપુર હિંસા માટે મુખ્યમંત્રી બિરેન સિંહે માફી માંગી; પ્રધાન સેવક ક્યારે મણિપુરનો ‘મ’ બોલશે?
  • December 31, 2024

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુરની સ્થિતિ વિશે વાત કરી અને આશા વ્યક્ત કરી કે વર્ષ 2025ના આગમન સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ વર્ષ 2024માં…

Continue reading

You Missed

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું