Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

Narendramodi: અમેરિકન પત્રકાર અને રાજકીય વિવેચક એના કાસ્પરિયને એક ટીવી શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ તરફી નીતિને ખુલ્લી પાડી કહ્યું કે ઈઝરાયેલ માટે ભારતે પોતાના દરવાજા ખોલી આપ્યા,ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંબંધો પર તીવ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના નિવેદનના મુખ્ય મુદ્દાઓમાં અમેરિકન સરકાર સામે પણ આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે અમેરિકન સરકારને તેના સૈનિકોના જીવનની પરવા નથી અને તે અન્ય દેશોનું શોષણ કરે છે.

ભારત અને ઇઝરાયલ પર ટિપ્પણી કરતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે “નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.”

આ ટિપ્પણીઓ ઇઝરાયલી સંસદ (નેસેટ) માં પીએમ મોદીના ભાષણ, બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરારો અને ઇઝરાયલ પ્રત્યે ભારતના વલણના સંદર્ભમાં કરવામાં આવી હતી, આ નિવેદનની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ હતી અને તેને ભારતીય વિદેશ નીતિ પર આકરો હુમલો માનવામાં આવી રહ્યો છે,આ સમગ્ર મામલે વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,જુઓ ખાસ વિશ્લેષણ

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

  • September 3, 2026
  • 3 views
Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

  • September 3, 2026
  • 4 views
TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

  • September 3, 2026
  • 6 views
Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

  • September 3, 2026
  • 7 views
Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • September 3, 2026
  • 5 views
Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ

  • September 3, 2026
  • 8 views
India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ