Narendramodi: ભાજપે 46 વર્ષમાં જનતાને શુ આપ્યું? ભાજપને કેટલો ફાયદો થયો? ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યું? જુઓ વિડીયો

Narendramodi: દેશભરમાં ગત તા.6 એપ્રિલના રોજ ભાજપે સ્થાપના દિવસ ઉજવ્યો તા.1980ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે 6 એપ્રિલે સ્થાપના દિવસ ઉજવે છે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં જનસંઘમાંથી અલગ થઈને બનેલી આ પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.

ભાજપ આ દિવસે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડે છે ત્યારે આટલા વર્ષોમાં ભાજપે દેશને શુ આપ્યું જનતાને શુ ફાયદો થયો અથવા ભાજપને કેટલો ફાયદો થયો? આ મુદ્રા ઉપર The Gujarat Reportના તંત્રી-માલિક અને વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકીય વિશ્લેષક ડૉ. જયનારાયણ વ્યાસ સાથે વિસ્તુત ચર્ચા કરી હતી જેમાં
તેઓએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ફાયદા અને નુકસાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મહત્વનું છે કે ડૉ. જયનારાયણ વ્યાસ 32 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા બાદ તેઓએ 2022 માં ભાજપ છોડી દીધું હતું ડો.જયનારાયણ વ્યાસ માનવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકશાહી મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓને નુકસાન થયું છે. તેમના મતે, મહત્વપૂર્ણ સંસ્થાઓ માટેની પસંદગી પ્રક્રિયાએ આ સંસ્થાઓની સ્વાયત્તતાને અસર કરી છે.

સેંકડો સરકારી યોજનાઓ છતાં, દેશનો મધ્યમ વર્ગ હજુ પણ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
વ્યાસે વડા પ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળ માટે કહ્યું કે ગઠબંધન સરકાર પર તેમની નિર્ભરતાને કારણે, તેઓ પહેલા કરતા ઓછા આત્મવિશ્વાસુ અને નબળા દેખાય રહયા છે ડો.જયનારાયણ વ્યાસે ભાજપના શરૂઆતથી લઈ અત્યાર સુધીના કાર્યકાળ ઉપર વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

  • May 24, 2026
  • 4 views
Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો

  • May 24, 2026
  • 4 views
Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો

Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી

  • May 23, 2026
  • 7 views
Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!

  • May 23, 2026
  • 15 views
Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!

AAP NEET Campaign Controversy: કેજરીવાલ અને ભગવંત માન કેમ થયા ટ્રોલ? NEET સમર્થન પોસ્ટમાં ‘ફેક વિદ્યાર્થી’નો દાવો થતા રાજકારણ ગરમાયું

  • May 23, 2026
  • 8 views
AAP NEET Campaign Controversy: કેજરીવાલ અને ભગવંત માન કેમ થયા ટ્રોલ? NEET સમર્થન પોસ્ટમાં ‘ફેક વિદ્યાર્થી’નો દાવો થતા રાજકારણ ગરમાયું