Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ

Modi: આજકાલ દેશમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે એક તરફ રાહુલને ગોળી મારવાની વાતો થઈ રહી છે તો સાવરકર શિવાજી મહારાજની કેટલીક વાતો પસંદ ન હતી જેની ટીકા સ્વરૂપે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે.સાવરકરે શિવાજી મહારાજને હિન્દુ રાષ્ટ્રના પ્રતીક તરીકે જોયા. તેમણે “હિન્દુ પદ પદશાહી” અને “ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ” (સહા સોનેરી પાને) જેવા તેમના પુસ્તકોમાં શિવાજીના મરાઠા સામ્રાજ્ય અને તેમના સંઘર્ષની વ્યાપક પ્રશંસા કરી પરંતુ સાવરકરે કલ્યાણ સુબેદારની પુત્રવધૂ જેવી દુશ્મન મહિલાઓને સન્માનપૂર્વક પાછા મોકલવાની શિવાજી મહારાજની નીતિની ટીકા કરી હતી.

સાવરકરે માનતા હતા કે યુદ્ધમાં સ્ત્રીઓનો ઉપયોગ પ્યાદા તરીકે થવો જોઈએ, અને આ “ગુણ” ને કારણે શિવાજીએ એક મોટો રાજકીય ફાયદો ગુમાવ્યો હોવાનું તેઓનું માનવું છે.વાસ્તવિક રાજકારણ: સાવરકરે દલીલ કરી હતી કે શિવાજી મહારાજે તેમના સમયના જુલમી આક્રમણકારો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈતો હતો આમ આ વાત ફરી ચર્ચામાં આવી છે.આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત રીતે છણાવટ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bihar Social Media Policy 2026: સરકારના વખાણ કરો અને ₹1 લાખ મેળવો? બિહારની નવી સોશિયલ મીડિયા પોલિસીનો મોટો વિવાદ

  • August 22, 2026
  • 1 views
Bihar Social Media Policy 2026: સરકારના વખાણ કરો અને ₹1 લાખ મેળવો? બિહારની નવી સોશિયલ મીડિયા પોલિસીનો મોટો વિવાદ

India sugar crisis: ખાંડની આયાત કેમ કરવી પડી? 100% ડ્યૂટી હટાવવાનું શું છે કારણ?

  • August 22, 2026
  • 2 views
India sugar crisis: ખાંડની આયાત કેમ કરવી પડી? 100% ડ્યૂટી હટાવવાનું શું છે કારણ?

US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?

  • August 22, 2026
  • 3 views
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?

AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

  • August 22, 2026
  • 5 views
AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

  • August 22, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો

  • August 22, 2026
  • 6 views
Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો