ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કુંભમેળામાં, 400 બેડવાળા શયનગૃહનું કર્યું ઉદ્ઘાટન

  • India
  • February 7, 2025
  • 0 Comments

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાયેલા કુંભના મેળામાં પહોંચ્યા છે. જ્યા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કુંભ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કરેલી વ્યવસ્થા અદ્ભુત છે. સ્વચ્છતાથી લઈને દરેક સુવિધા સુધી, બધું જ ખૂબ સારું છે.

Image

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે સવારે 9 વાગ્યે વિમાન દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ તેમનું સ્વાગત કર્યું. અહીંથી તેઓ સીધા બડે  હનુમાન મંદિર ગયા, જ્યાં તેમણે સંપૂર્ણ વિધિ અને વૈદિક મંત્રોના જાપ સાથે પૂજા અને આરતી કરી હતી.

400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન

બડે હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટર 7 સ્થિત ગુજરાત પેવેલિયન પહોંચ્યા. અહીં તેમણે મંડપનું નિરીક્ષણ કર્યું. ગુજરાત પેવેલિયનમાં, તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ અને સૂર્ય મંદિરની પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું, સાથે જ મેડિકલ કેમ્પ, સાહિત્ય સ્ટોલ અને અન્ય ગેલેરીઓની પણ મુલાકાત લીધી. અહીં તેમણે ગુજરાતના ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાઓની પ્રશંસા કરી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે, તેમણે અહીં 400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ.

ગુજરાત પેવેલીયનની લીધી મુલાકાત, વિડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો

https://x.com/Bhupendrapbjp/status/1887813958599581792

આ પણ વાંચોઃ US: અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી મામલે હરિયાણામાં કાર્યવાહી, 3 એજન્ટો સામે FIR

Related Posts

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ
  • August 7, 2025

Udaipur Files: ઉદયપુર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલા કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા ઝઈ રહી છે. આ ફિલ્મ છેલ્લા એક મહિનાથી રિલીઝ ડેટમાં અટવાયેલી હતી.દિલ્હી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 49 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 12 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 30 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી