Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad:અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ આશરે ત્રણ જેટલા ગજરાજ બેકાબુ થયા હતા. ગજરાજ બેકાબૂ થઈ ગયા પછી, રથની આગળ ચાલ્યા. આવી સ્થિતિમાં, મહાવત અને અન્ય લોકો આ ગજરાજોને કાબૂમાં લેવા માટે તેની પાછળ દોડ્યા. તે જ સમયે, અન્ય લોકોએ ગજરાજના રસ્તેથી ખસીને પોતાને બચાવ્યા. આ ઘટનામાં કેટલાક લોકોને નાની ઈજા પહોંચી છે જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી, બેકાબૂ ગજરાજને થોડા સમય પછી વન વિભાગના કર્મચારીઓએ કાબૂમાં લીધો હતો અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટના સાથે જોડાયેલા બે વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં, બેકાબૂ ગજરાજ રથયાત્રામાંથી ભાગતા જોવા મળે છે. જ્યારે, બીજો વીડિયો ગજરાત બેકાબૂ થયા પછીનો છે. આ વીડિયોમાં, અન્ય ગજરાજો પણ અસામાન્ય વર્તન કરતા જોવા મળે છે અને તેમના લોકો તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

રથયાત્રામાંથી ત્રણ ગજરાજને કરાયા દૂર

અમદાવાદ રથયાત્રા દરમિયાન, અવાજને કારણે એક ગજરાજ બેકાબૂ થયા. મહાવત્સ અને પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ બેકાબૂ ગજરાજોને કાબુમાં લીધા. આ ઘટના પછી, કુલ ત્રણ ગજરાજોને રથયાત્રાથી અલગ કરવામાં આવ્યા હતા અને હાલમાં સ્થિત નિયંત્રણમાં છે.

આ પણ વાંચો:

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

  • Related Posts

    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire
    • June 29, 2025

    અહેવાલ: ઉમંગ રાવલ Talod rubber factory fire: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ…

    Continue reading
    દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement
    • June 29, 2025

    Traders movement: દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશોની ગેરરીતિઓ અને ગરીબોના ધંધા-રોજગાર પર મારવામાં આવેલા પાટા સામે સ્થાનિક લારી-ગલ્લા પાથરણાવાળા અને માલધારી ભાઈઓનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું. પોતાના ગુજરાન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

    • June 29, 2025
    • 12 views
    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

    Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

    • June 29, 2025
    • 13 views
    Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

    દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

    • June 29, 2025
    • 27 views
    દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

    UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

    • June 29, 2025
    • 36 views
    UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

    બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular

    • June 29, 2025
    • 46 views
    બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular

    Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!

    • June 29, 2025
    • 63 views
    Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!