Anand: ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાને શું થયું હતુ કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા?

Anand:  ગઈકાલે આણંદ જીલ્લામાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને ચાલુ કથાએ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે અને હોસ્પિટલમાંથ રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત રોજ(26 માર્ચે) આણંદ જીલ્લાના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી. તે દરમિયાન જીજ્ઞેશ દાદાને પરસેવો છૂટવા લાગ્યો હતો. ત્યારબાદ તબિયત અચાનક બગડી હતી. તેમને તુરંત સારવાર અર્થે ચાલુ કથાએ આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સારી અને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ઉપવાસના લીધે નબળાઈથી સ્વાસ્થ્ય લથડ્યાની ચર્ચા

મળતી જાણકારી અનુસાર તેમને ઉપવાસના કારણે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. જો કે સારવાર બાદ તબિયત સારી થતાં આણંદના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. જીજ્ઞેશ દાદાએ કહ્યું સ્વાસ્થ સારું છે કોઈ ચિંતા કરશો નહીં.

જીજ્ઞેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે, જેઓ મુખ્યત્વે ભાગવત પુરાણ, રામાયણ અને શિવ પુરાણ જેવી પૌરાણિક કથાઓનું વાચન છે. તેમની કથાઓ ભક્તિ, આધ્યાત્મિકતા અને જીવનના નૈતિક મૂલ્યો પર આધારિત હોય છે. જીજ્ઞેશ દાદાની કથાશૈલી ખૂબ જ પ્રભાવશાળી અને સરળ હોય છે, જે સામાન્ય લોકોને પણ જટિલ પૌરાણિક વિષયો સમજવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

 

 

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 2 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 5 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 7 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 6 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 9 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 7 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા