Babri Masjid: બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો રાજકીય મુદ્દો ‘મમતા સરકાર’નું પતન કરશે?

Babri Masjid: બંગાળમાં હવે બાબરી મસ્જિદનો મુદ્દો રાજકીય બની રહ્યો છે,જે ગુજરાતમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના મુદ્દાની યાદ તાજી કરાવી દીધી છે.હવે બંગાળમાં મુસલમાનોમાં ધર્મની ભાવના હેઠળ બાબરી મસ્જિદનો મુદ્દો ઉભો કરી તેનો રાજકીય લાભ મેળવવો તે વાત અહીં મમતાના ગઢના કાંગરા ખેરવી નાખવા પૂરતા છે.

મમતાએ બાબરી વિવાદ વચ્ચે પોતાની પાર્ટીના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરને પાર્ટીમાંથી આ મુદ્દે હાંકી કઢયા બાદ તેઓએ મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થઈ તેની વરસી ઉપર તેજ દિવસે શનિવારે અયોધ્યામાં હતી તેવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરી વિવાદ ઉભો કરી દીધો છે.

આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ‘બાબરી મસ્જિદ’નો શિલાન્યાસ કર્યા પછી, હુમાયુ કબીરે કહ્યું કે બંગાળની 37 ટકા મુસ્લિમ વસ્તી કોઈપણ કિંમતે બાબરી મસ્જિદ બનાવીને જ રહેશે જેની ‘કોઈ એક ઈંટ પણ ખસેડી નહીં શકે’ મસ્જિદની સાથે, 300 કરોડ રૂપિયાના બજેટ સાથે એક હોસ્પિટલ, એક ગેસ્ટ હાઉસ અને એક મીટિંગ હોલ પણ બનાવવામાં આવશે.

હુમાયુ કબીરે 6 ડિસેમ્બર, 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ પર ઇરાદાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો. રાજ્ય પોલીસ, ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્રીય દળોએ રેજીનગર અને નજીકના બેલડાંગા વિસ્તારોને નિયંત્રિત ક્ષેત્રો તરીકે જાહેર કર્યા હતા. પ્રસ્તાવિત મસ્જિદ સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર એક મોટા મંચ પરથી બોલતા, કબીરે મુલાકાતી મૌલવીઓ સાથે ઔપચારિક રિબન કાપી ત્યારે હજારો સમર્થકોથી ભરેલા મેદાનમાં “નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર” ના નારા ગુંજી ઉઠ્યા હતા કબીરે આ અગાઉ પત્રકારોને કહ્યું હતું હવે મમતાના દિવસો પુરા થાય છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તામાંથી ઉખેડી ફેંકી દઈશું.

આમ,હવે બાબરીનો મુદ્દો રાજકીય મુદ્દો બન્યો છે જે ખાસ કરીને બંગાળના રાજકારણમાં મોટો બદલાવ લાવી શકે છે તેવી વાતો રાજકીય પંડિતોમાં વહેતી થઈ છે ત્યારે આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અહી પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ
  • May 13, 2026

Dwarka Power Corridor Farmers: દ્વારકામાં વીજ કંપનીઓ 2250 કરોડની કમાણી, 10 હજાર ખેડૂતોના ખેતરો બરબાદ દિલીપ પટેલ અમદાવાદ, 13 મે 2026 દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતના સૌથી મોટા વીજ કોરીડોરમાં આવે…

Continue reading
Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય
  • May 13, 2026

Indian Image Overseas: દુનિયામાં ભારતની છબી વિશે ચર્ચા કરતા પહેલા આપણી આસપાસ ઘટી રહેલી બે મોટી ઘટનાઓ પર નજર કરવી જરૂરી છે. તમિલનાડુમાં વિજય થલપતિએ બહુમતી સાબિત કરી મુખ્યમંત્રી તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 2 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 6 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 12 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ