Babri Masjid: બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો રાજકીય મુદ્દો ‘મમતા સરકાર’નું પતન કરશે?

Babri Masjid: બંગાળમાં હવે બાબરી મસ્જિદનો મુદ્દો રાજકીય બની રહ્યો છે,જે ગુજરાતમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના મુદ્દાની યાદ તાજી કરાવી દીધી છે.હવે બંગાળમાં મુસલમાનોમાં ધર્મની ભાવના હેઠળ બાબરી મસ્જિદનો મુદ્દો ઉભો કરી તેનો રાજકીય લાભ મેળવવો તે વાત અહીં મમતાના ગઢના કાંગરા ખેરવી નાખવા પૂરતા છે.

મમતાએ બાબરી વિવાદ વચ્ચે પોતાની પાર્ટીના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરને પાર્ટીમાંથી આ મુદ્દે હાંકી કઢયા બાદ તેઓએ મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થઈ તેની વરસી ઉપર તેજ દિવસે શનિવારે અયોધ્યામાં હતી તેવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરી વિવાદ ઉભો કરી દીધો છે.

આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ‘બાબરી મસ્જિદ’નો શિલાન્યાસ કર્યા પછી, હુમાયુ કબીરે કહ્યું કે બંગાળની 37 ટકા મુસ્લિમ વસ્તી કોઈપણ કિંમતે બાબરી મસ્જિદ બનાવીને જ રહેશે જેની ‘કોઈ એક ઈંટ પણ ખસેડી નહીં શકે’ મસ્જિદની સાથે, 300 કરોડ રૂપિયાના બજેટ સાથે એક હોસ્પિટલ, એક ગેસ્ટ હાઉસ અને એક મીટિંગ હોલ પણ બનાવવામાં આવશે.

હુમાયુ કબીરે 6 ડિસેમ્બર, 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ પર ઇરાદાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો. રાજ્ય પોલીસ, ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્રીય દળોએ રેજીનગર અને નજીકના બેલડાંગા વિસ્તારોને નિયંત્રિત ક્ષેત્રો તરીકે જાહેર કર્યા હતા. પ્રસ્તાવિત મસ્જિદ સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર એક મોટા મંચ પરથી બોલતા, કબીરે મુલાકાતી મૌલવીઓ સાથે ઔપચારિક રિબન કાપી ત્યારે હજારો સમર્થકોથી ભરેલા મેદાનમાં “નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર” ના નારા ગુંજી ઉઠ્યા હતા કબીરે આ અગાઉ પત્રકારોને કહ્યું હતું હવે મમતાના દિવસો પુરા થાય છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તામાંથી ઉખેડી ફેંકી દઈશું.

આમ,હવે બાબરીનો મુદ્દો રાજકીય મુદ્દો બન્યો છે જે ખાસ કરીને બંગાળના રાજકારણમાં મોટો બદલાવ લાવી શકે છે તેવી વાતો રાજકીય પંડિતોમાં વહેતી થઈ છે ત્યારે આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અહી પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 2 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 5 views
Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • August 17, 2026
  • 6 views
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

  • August 17, 2026
  • 7 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

Rohingyas in J&K: જમ્મુ-કાશ્મીરમાં 7,656 રોહિંગ્યા, 504 બાંગ્લાદેશી; HLCDC સમક્ષ ચોંકાવનારો ડેટા

  • August 17, 2026
  • 9 views
Rohingyas in J&K: જમ્મુ-કાશ્મીરમાં 7,656 રોહિંગ્યા, 504 બાંગ્લાદેશી; HLCDC સમક્ષ ચોંકાવનારો ડેટા

Shehzad Poonawalla: શહઝાદ પૂનાવાલાનું BJPમાંથી રાજીનામું, કહ્યું- ‘કેટલાક લોકોના કારણે નિર્ણય લેવો પડ્યો’

  • August 17, 2026
  • 11 views
Shehzad Poonawalla: શહઝાદ પૂનાવાલાનું BJPમાંથી રાજીનામું, કહ્યું- ‘કેટલાક લોકોના કારણે નિર્ણય લેવો પડ્યો’