Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાજપે દાવો કર્યો હતો કે જનતાનું ધ્યાન રાખવામાં આવશે, તેમને સુવિધાનો ખ્યાલ રાખવામાં આવશે, પરતું હવે તેમના જ નેતાઓ ગુંડગીરી પર ઉતરી આવ્યા છે. અને લોકોને અતિઆવશ્યક તેમજ ઈમરજન્સી કામો માટે જવા દેવામાં નથી આવતાં, જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. અને આ જ કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.

દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી

ભાજપના નેતાઓ દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી રહ્યાં છે.બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું, હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી, ભાજપનેતાઓ દુકાનોમાં ઘૂસીને લાકડી લઈને લોકોને બહાર કાઢે છે, દુકાનોમાં આવેલા ગ્રાહકોને પણ હેરાન કરે છે, અને વેપારીઓને દુકાન બંધ કરવાનું કહે છે, તેમના જીવનનો આધાર જ દુકાનો છે છતાં તેમને જબરદસ્તી બંધ કરાવવા મજબૂર કરતાં જોવા મળે છે.

બિહાર બંધનું મિશન નિષ્ફળ

ભાજપના નિર્ણયનો હવે જનતા પણ વિરોધ કરી રહી છે. પોતાના કામો અટકાવવા હવે લોકો પણ તૈયાર નથી, સરકાર આદેશ આપે તે માની લેવાને બિહારના લોકો પણ અયોગ્ય ગણાવી રહ્યાં છે. એટલે બિહાર બંધનું મિશન સફળ થયું નથી, હવે એવું લાગે છે કે ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. કેમકે આ રીતે તો લોકોને હેરાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી.

નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું અપમાન

હવે લોકો X પર પોસ્ટ કરીને કહે છે કે સૌથી મોટુ અપમાન તો નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું છે. હું જૈવિક નથી એમ કહીને, તેમણે પોતાની માતાના દુ:ખનું અપમાન કર્યું છે, નવ મહિના સુધી તેમણે જે પીડા સહન કરી તે દુ:ખનું અપમાન કર્યું છે. તેમણે માતૃત્વનું, પોતાની માતાના સ્નેહનું અપમાન કર્યું છે. માતાના નામ પર રાજકારણ પણ માતાની મમતાનું અપમાન જ કહેવાય.

પત્રકાર રવિશંકર પ્રસાદ

આ મુદ્દાને લઈને પત્રકાર રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે શું ગાળોનો ઉપયોગ તો તમારા નેતાઓ પણ કરે છે. મોદીજીની માતા હિંદુસ્તાનમાં એકલૌતી માં છે, અને બાકી જે બહેનોને અને માને ગાળો આપે છે. તે મા નથી?

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 3 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 12 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ