Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

  • India
  • August 28, 2025
  • 0 Comments

Ragini Nayak, Chitra Tripathi Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર ચિત્રા ત્રિપાઠી અને કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક વચ્ચે વિવાદ ચર્ચાનો વિષય બન્યા છે. બંને આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.  આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાગિની નાયકે ચિત્રા પર આરોપ લગાવતો એક જૂનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે ભાજપનો એજન્ડા સેટ કરી રહી છે. હવે આ પોસ્ટથી શરૂ થયેલો વિવાદ ‘રાજકારણ સાથે મનોરંજન’ બની ગયો છે.

વિવાદની શરૂઆત

આ વિવાદ કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક દ્વારા 24 ઓગસ્ટ 2025 ના રોજ ‘X’ પર પોસ્ટ કરાયેલ એક જૂના વિડિયો પોસ્ટથી શરૂ થયો હતો. આ પોસ્ટમાં રાગિની નાયકે આજતક ચેનલ પર એક જૂની ચર્ચાનો વિડિયો અપલોડ કર્યો હતો. રાગિની નાયકે ચિત્રા ત્રિપાઠી પર ‘ભાજપનો એજન્ડા સેટ કરવાનો’ અને ચર્ચામાં ‘ભાજપને કવર ફાયર આપવાનો’ આરોપ લગાવ્યો હતો.

ચિત્ર ત્રિપાઠી જવાબ આપ્યો

આના જવાબમાં પત્રકાર ચિત્રા ત્રિપાઠીએ 25 ઓગસ્ટ 2025 ના રોજ પોસ્ટ કરી. ચિત્રા ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું, “રાગિની જી, તમારા માટે કેવા ખરાબ દિવસો આવી ગયા છે, તમારે મને ટ્રોલ કરવા માટે વર્ષો જૂના વીડિયો કાઢવા પડે છે. હું દરરોજ ચર્ચા કરું છું”

રાગિની નાયકે વળતો જવાબ આપ્યો

કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયકે પણ તરત જ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, તમારા ટ્વીટરની કમેન્ટ વાંચો, કોના ખરાબ દિવસો આવ્યા ખબર પડશે. “હવે જનતા પોતે જ ભાજપના પગ ચાટતા પત્રકારોને ટ્રોલ કરી રહી છે.” આ ઉપરાંત, રાગિની નાયકે એમ પણ કહ્યું કે તે વારંવાર ચિત્રાની ચર્ચાઓમાં આવતી રહેશે અને તેના ‘સંઘી એજન્ડા’નો પર્દાફાશ કરતી રહેશે.

ચર્ચામાં રાજકારણ અને ચૂંટણીનો ઉલ્લેખ

ચર્ચા અહીં જ અટકી નહીં. 27 ઓગસ્ટ 2025 ના રોજ, ચિત્રા ત્રિપાઠીએ ફરીથી રાગિણી નાયક પર કટાક્ષ કર્યો. ચિત્રા ત્રિપાઠીએ ‘X’ પર પોસ્ટ કરી કે ટ્રોલ્સના કારણે જ રાગિણીને વઝીરપુર વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 6,000 મત મળ્યા અને તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.

હાલમાં, બંનેમાંથી કોઈએ પણ આ ચર્ચાનો અંત લાવવાના કોઈ સંકેત આપ્યા નથી. ચિત્રા ત્રિપાઠી અને રાગિની નાયક વચ્ચેનો આ વિવાદ એક જૂના વીડિયોથી શરૂ થયો, પરંતુ તે હવે રાજકીય આરોપો, વ્યક્તિગત કટાક્ષ અને સોશિયલ મીડિયાની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા કેવી રીતે નાની ચર્ચાઓને મોટા વિવાદોમાં ફેરવી શકે છે.

 

આ પણ વાંચો:

Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…

Related Posts

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં
  • June 25, 2026

Scholarship Domicile Removal: ભારતમાં શિક્ષણ મેળવવાની રાહ કાયમ મુશ્કેલ રહી છે, ખાસ કરીને જ્યારે વાત અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થીઓની હોય. વર્ષોથી આ વિદ્યાર્થીઓ માટે…

Continue reading
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની
  • June 25, 2026

Tushar Mehta: નવી દિલ્હીના સત્તાના વર્તુળોમાં એક નામ છેલ્લા એક દાયકાથી સૌથી વધુ ચર્ચિત રહ્યું છે—તુષાર મહેતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતથી દિલ્હીના તખ્ત પર બિરાજમાન થયા, ત્યારે તેમની સાથે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 1 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 4 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 8 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 6 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 6 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 7 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી