
PM Modi: ગુજરાતના વાવ-થરાદમાં મોદીજીની સભા ફ્લોપ રહી હોવાના વિવિધ માધ્યમોમાં અહેવાલો છે અહીં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સભા ફ્લોપ રહેવા પાછળના જુદા જુદા કારણો વિશ્લેષકો જણાવી રહયા છે અહીં ભીડ એકત્ર કરવા પરિવહન માટે એસટી બસોની સુવિધા કરવા છતાં મોટાભાગની બસો ખાલી જોવા મળી હતી સ્થાનિક સંગઠન પણ લોકોને સભા સ્થળ સુધી લાવવામાં સફળ રહ્યું ન હોવાની ચર્ચાઓ છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની તાજેતરની પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ કાર્યકરોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો નથી, મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાને જૂની યાદો તાજી કરી હોવા છતાં જનતામાં જોઈએ તેવો ઉત્સાહ દેખાયો નહોતો.
આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ દેસાઈએ વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!
https://youtu.be/xjgDJIKW8SY?si=2soeznTdJhPmwNi_








