CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

  • India
  • April 17, 2025
  • 3 Comments

CBI Raid  at Durgesh Pathak House: CBI એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા છે. ગુરુવારે સવારે CBIની એક ટીમ AAP નેતાના ઘરે પહોંચી હતી. CBIના દરોડાના વિરોધમાં આપ નેતાઓએ કેન્દ્ર સરકારને જોરદાર ઘેરી છે.  AAP  નેતાઓનું કહેવું છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી આપવાની સાથે, સરકારે તેમને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે CBI દરોડા પાડ્યા છે.

દુર્ગેશને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સહ-પ્રભારી બનાવાયા

AAP નેતા દુર્ગેશ પાઠકને તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમને સહ-પ્રભારી બનાવ્યા પછી તરત જ CBI ની કાર્યવાહીથી AAP નેતાઓમાં રોષ ફેલાયો છે. AAP નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર CBIનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ પોતાના ફાયદા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

AAP સાંસદ સંજય સિંહે ભાજપ કર્યા પ્રહાર

પાઠકને ત્યા દરોડા પાડતાં AAP સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પહેલા પણ AAP ને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમારા સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પંજાબ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આજે ફરી એક વાર ભાજપ દ્વારા આવો જ નાપાક પ્રયાસ કરવામાં આવ્યો છે.”

જ્યારે દુર્ગેશ પાઠકને ગુજરાત મોકલવામાં આવતાં CBIએ રેડ પાડી: સંજય સિંહ

સંજય સિંહે વધુમાં કહ્યું, “પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના પીએસી સભ્ય અને ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ મોકલી છે. આનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલે તેમને સંગઠન પર દબાણ લાવવા માટે ગુજરાત મોકલ્યા હતા. ગુજરાતમાં આપને 14 ટકા મત મળ્યા હતા.”

‘ભાજપ ખરાબ હાલતમાં’  

આપના સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી છે. ગુજરાતના લોકોને AAP પાસેથી આશા છે, પરંતુ તેમણે તેમને ડરાવવા માટે CBI મોકલી છે. પીએમ મોદી ગુજરાતમાં હારની શક્યતાનો સામનો કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

 

 

 

 

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 15 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 20 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 33 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી