Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

Junagadh  accident: ગુજરાતમાં લોકોનો રફ્તારનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે  જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ત્રણ મિત્રોના મોત થયા છે. બાઈક અને બોલેરો કાર વચ્ચે સામસામે અથડાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ યુવાનો સરગવાડા ગામના હતા. ત્યારે આજે તેમની 3ની અંતિમ યાત્રા નીકળી હતી.

સરગવાડા ગામના ત્રણ મિત્રો ઉર્સના પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ આજે સવારે ત્રણેય બાઈક પર સવાર થઈ ગામમાં પરત આવી રહ્યા હતા. ત્યારે જૂનાગઢ-ધોરાજી રોડ બાઈક અને કાર સામસામે અથડાયા હતા. જેમાં બાઈક સવાર ત્રણેય મિત્રોના મોત થઈ ગયા હતા. ત્રણયે મિત્રોના મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છે. ગ્રામજનોની પણ આંખો ભીની થઈ ગઈ છે.

આજે ત્રણેયનો એક સાથે દફનવિધિ માટે જનાજો નીકળ્યો હતો. અકસ્માતમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આવા અકસ્માતો એક  ચિંતાનો વિષય બન્યો છે. વાહનચલાકો બેફામ રીતે પોતાના વાહન ચલાવી લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ઘણીવાર  ટ્રાફિક નિયમનો પાલન થતું નથી. જેના કારણે પણ અકસ્માતનો ભોગ નિર્દોષ લોકો બને છે. બાઈક પર માત્ર બે સવારી હોય છે પણ ઘણીવાર લોકો બેથી વધુ લોકો સવાર થઈ જતાં હોય છે. તે પણ હેલ્મેટ પહેર્યા વગર. આવા લોકો જાતે જ મોતને નોતરું આપે છે. ત્યારે એક જાગૃત પોતાને સમજવું પડશે કે રફતારની ગેનમાં આવ્યા વગર ટ્રાફિક નિયમનો પાલન કરીએ. તો જ અસ્માત થતાં ઓછા થઈ શકે છે.

મૃતક યુવાનો નામ

આમિર મામદભાઈ અબડા,
અલ્ફેઝ હનીફભાઈ કાઠી
અરમાન મકસુદબાપુ સૈયદ

આ પણ વાંચો:

Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ