છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ | Mahesh Vasava

  • Gujarat
  • April 14, 2025
  • 0 Comments

Mahesh Vasava: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધુ છે. પાતાને ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ભાજપ પક્ષ છોડી દીધો છે. તેઓ વર્ષ 2024માં ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેમનો આક્ષેપ છે. તેઓ 2024માં ભાજપમાં જોડાયા હતા.

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ એકાએક ભાજપમાંથી રાજીનામુ આપી દેતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા.

રાજીનામું આપતાં મહેશ વસાવાએ ફેસબૂક પર લખ્યું ‘ડો. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લીખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ. ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દીખ રહા. મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી, દલિત, ઓ.બી.સી મુસ્લિમ, ઈસાઈ(ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથ મેં મેં ચલેંગે સાથ મેં લડેંગે RSS ઔર  BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે. લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા.’

2024માં મહેશ વસાવા BJPમાં જોડાયા હતા
મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં તેમનું માન ન હતુ?
મહેશ વસાવા આક્ષેપ કર્યો છે કે મારા કામને ન્યાય મળતો નથી. મતલબ મહેશ વસાવાનું ભાજપમાં કંઈ ઉપજતું ન હતુ. તેમનું કોઈ સાંભળતું ન હતુ. તેમના ઘણા કામો થતાં ન હતા. જેથી તેઓ કંટાળી ગયા હશે. અંતે તેમણે રાજીનામુ ધરી દીધુ છે.

 

આ પણ વાંચોઃ

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ