છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ | Mahesh Vasava

Mahesh Vasava: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધુ છે. પાતાને ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ભાજપ પક્ષ છોડી દીધો છે. તેઓ વર્ષ 2024માં ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેમનો આક્ષેપ છે. તેઓ 2024માં ભાજપમાં જોડાયા હતા.

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ એકાએક ભાજપમાંથી રાજીનામુ આપી દેતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા.

રાજીનામું આપતાં મહેશ વસાવાએ ફેસબૂક પર લખ્યું ‘ડો. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લીખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ. ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દીખ રહા. મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી, દલિત, ઓ.બી.સી મુસ્લિમ, ઈસાઈ(ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથ મેં મેં ચલેંગે સાથ મેં લડેંગે RSS ઔર  BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે. લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા.’

2024માં મહેશ વસાવા BJPમાં જોડાયા હતા
મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં તેમનું માન ન હતુ?
મહેશ વસાવા આક્ષેપ કર્યો છે કે મારા કામને ન્યાય મળતો નથી. મતલબ મહેશ વસાવાનું ભાજપમાં કંઈ ઉપજતું ન હતુ. તેમનું કોઈ સાંભળતું ન હતુ. તેમના ઘણા કામો થતાં ન હતા. જેથી તેઓ કંટાળી ગયા હશે. અંતે તેમણે રાજીનામુ ધરી દીધુ છે.

 

આ પણ વાંચોઃ

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

 

 

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા