Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5

Corruption Bridge: 19 એપ્રિલ 2023માં અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા માર્ગના પોપડા ઉખડવા લાગ્યા હતા. હલકી ગુણવત્તાવાળું સામગ્રી વાપર્યું હતું. બગોદરાથી ભમાસરા સુધી સદભાવના અને વરૂણને કામ આપેલું છે. ભમાસરાથી સનાથળ સુધી એમએસકે ખુરાના નામની એજન્સીઓ કામ કરી રહી હતી. ગાબડાં પડતા ઠેકેદારની કામ કરવાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

ભમાસરા ગામે બનાવેલા પુલ

થોડા મહિનાઓ પહેલા ભમાસરા ગામે બનાવેલા પુલમાં ગાબડા પડયા હતા. ત્યારે નવા જ બનાવેલા છ લેન પર ગાબડાં પડી જતાં આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરી યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બે વર્ષના 5 વર્ષ

બગોદરા પાસે નવા 4 પુલનું કામ મંથર ગતિએ ચાલતું રહ્યું હતું. ભોગાવામાં નવો મોટો પુલ, બગોદરા-ધંધુકા ચોકડી પર પુલ, બગોદરા-તારાપુર ચોકડી પર પુલ, રોયકા ચોકડી પર પુલ એમ દસ કિલો મીટરના અંતરમાં ચાર પુલ બનાવવામાં આવી રહ્યા હતા. આ પુલની કામગીરી બે વર્ષમાં પૂરી કરવાની હતી તેને બદલે ચાર વર્ષ થયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઇ ન હતી.

સોમનાથ-ભાવનગર કોસ્ટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ 7 વર્ષથી ચાલે છે

ભાદર નદી જસદણ તાલુકાનાં હિંગોળગઢ પાસેથી ગીરીમાળા માંથી નીકળે છે. જુનાગઢ જીલ્‍લાનાં નવી બંદરગામ પાસે, અરબી સમુદ્રને મળે છે. લંબાઇ 190 કી.મી છે. ભાદર નદીનું સ્‍ત્રાવ ક્ષેત્ર 7,953 ચો.કી.મી છે. ભાદર નદી અને શાખા પર 15 બંધો છે. ભાદર 1 અને પ્રગતી હેઠળની ભાદર 2 યોજના આવેલી છે. ઉપરાંતમા ભાદર નદીની પ્ર-શાખાઓ પર ફોફળ , છાપરવાડી-1 , છાપરવાડી , વેરી કર્માણ , ગોંડલી , વાછાપરી, ઇશ્‍વરીયા , સુરવો ,સોડવદર, ઇશ્‍વરીયા, મોતસર , ફોફળ-2, મોજ, વેણુ2 , સાંક સિંચાઇ યોજનાઓ આવેલી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર અસંખ્ય પુલ આવેલા છે.

આ પણ વાંચોઃ

Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?

Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

 

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”